ShareChat
click to see wallet page
search
🕉️🌹🌹🌷💐 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹🕉️ 🌹 ગુરુ શ્રી સ્વામી વિવેકાનંદે બતાવેલ છે કે 🌷 અંતરથી જ બાહ્ય નો વિકાસ થાય છે 🌹 મતલબ કે,,, આત્મ જાગૃતિ કરવી એ સનાતન સત્ય છે આત્માએ અમર છે,, અને આત્મા એ સર્વોપરી શકતી છે અને આત્મ શક્તિ એ અવિનાશી તત્વ છે,,, બંધુઓ,,,, આપણે મન દ્વારા જે જે જોઈએ છીએ,,, બસ એની ઉપર પ્રહાર કરી રહ્યા છીએ,, કે આ ખોટું,,, પણ એવું નથી મારા બંધુઓ,,, તમે વિચાર કરો શ્રીકૃષ્ણએ ગીતામાં અંતના શબ્દ બતાવેલ છે કે (1) જે થાય છે એ બધું બરાબર જ થાય છે (2) જે થઈ ગયું તે પણ બધું બરાબર જ થયું છે (3) જે થવાનું છે એ પણ બધું બરાબર જ થશે બંધુઓ વિચાર કરો,,,, માનસિક દષ્ટિ દ્વારા બધું બરાબરજ થાય છે પણ તમે આત્મિક દ્રષ્ટિ કેળવો,, અને મેળવો મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ અને ધ્યેય એ જ છે કે તમારા આત્મજાગૃતિ કરો,,, આત્મિક દ્રષ્ટિ કેળવો અને મેળવો તો જ તમને સત્ય જોવા મળશે બાકી,, તમે જુઓ મહાભારતમાં યુદ્ધમાં કોઈ નહોતું,,, શ્રીકૃષ્ણ શિવાય કારણ કે એ,,પરમાત્મા શક્તિ હતી,,,, આ વાત બર્બરીક ની આત્મશક્તિ એ બતાવી હતી,,,, બંધુઓ આત્મશક્તિ જાગૃતિ દ્વારા ખુદ એ એક જ હોય છે અને એની આત્મિક દ્રષ્ટિ અને શક્તિ પરમાણે જગતનું પરિવર્તન થતું હોય છે આ વાત ભૂલતા નહીં,,,,, બસ આત્મિક શક્તિ અને આત્મિક જાગૃતિ અને આત્મિક દ્રષ્ટિ મેળવો,,, તો જ તમને સત્યનું દર્શન થશે બાકી નહીં 🌹🌷🕉️🕉️🕉️🌷🌹🕉️ 🕉️🌹🌹🌷 જય ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન 🌹🕉️ 🌹🕉️🌷💐🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷💐🌺
મેરા ભારત મહાન 🇮🇳 - ५ंधुथ्वो तभे विथा२ ४२%४ो 1I21 $ ,, ৪ম সণ &মনা गुरथ्ो aEltlబl uRddt aod! 4ত[, ৫হামাপ Hబ afl 8 525 usr[ -೭1 , ೦೬3 [ ಒತ 5[2 [ 215 % ಅ , ?1 6lst1 ৮০২ লথী $ सुधी (9 थ्ंत२नi विडासथी allel-l (ds1?l 21489| ২১ ५८Sी , भनतो , % ,তসী yম[ত| % [িথাই 89,, cgoী भे॰वो <ঙি 3் 35 २lतभ ५ंधुथ्वो तभे विथा२ ४२%४ो 1I21 $ ,, ৪ম সণ &মনা गुरथ्ो aEltlబl uRddt aod! 4ত[, ৫হামাপ Hబ afl 8 525 usr[ -೭1 , ೦೬3 [ ಒತ 5[2 [ 215 % ಅ , ?1 6lst1 ৮০২ লথী $ सुधी (9 थ्ंत२नi विडासथी allel-l (ds1?l 21489| ২১ ५८Sी , भनतो , % ,তসী yম[ত| % [িথাই 89,, cgoী भे॰वो <ঙি 3் 35 २lतभ - ShareChat