🕉️🌹🌹🌷💐 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹🕉️
🌹 ગુરુ શ્રી સ્વામી વિવેકાનંદે બતાવેલ છે કે
🌷 અંતરથી જ બાહ્ય નો વિકાસ થાય છે 🌹
મતલબ કે,,, આત્મ જાગૃતિ કરવી એ સનાતન સત્ય છે આત્માએ અમર છે,, અને આત્મા એ સર્વોપરી શકતી છે
અને આત્મ શક્તિ એ અવિનાશી તત્વ છે,,,
બંધુઓ,,,, આપણે મન દ્વારા જે જે જોઈએ છીએ,,, બસ એની ઉપર પ્રહાર કરી રહ્યા છીએ,, કે આ ખોટું,,, પણ એવું નથી મારા બંધુઓ,,, તમે વિચાર કરો શ્રીકૃષ્ણએ ગીતામાં અંતના શબ્દ બતાવેલ છે કે
(1) જે થાય છે એ બધું બરાબર જ થાય છે
(2) જે થઈ ગયું તે પણ બધું બરાબર જ થયું છે
(3) જે થવાનું છે એ પણ બધું બરાબર જ થશે
બંધુઓ વિચાર કરો,,,, માનસિક દષ્ટિ દ્વારા બધું બરાબરજ થાય છે પણ તમે આત્મિક દ્રષ્ટિ કેળવો,, અને મેળવો
મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ અને ધ્યેય એ જ છે કે તમારા આત્મજાગૃતિ કરો,,, આત્મિક દ્રષ્ટિ કેળવો અને મેળવો
તો જ તમને સત્ય જોવા મળશે બાકી,, તમે જુઓ મહાભારતમાં યુદ્ધમાં કોઈ નહોતું,,, શ્રીકૃષ્ણ શિવાય કારણ કે એ,,પરમાત્મા શક્તિ હતી,,,, આ વાત બર્બરીક ની આત્મશક્તિ એ બતાવી હતી,,,, બંધુઓ આત્મશક્તિ જાગૃતિ દ્વારા ખુદ એ એક જ હોય છે અને એની આત્મિક દ્રષ્ટિ અને શક્તિ પરમાણે જગતનું પરિવર્તન થતું હોય છે આ વાત ભૂલતા નહીં,,,,, બસ આત્મિક શક્તિ અને આત્મિક જાગૃતિ અને આત્મિક દ્રષ્ટિ મેળવો,,, તો જ તમને સત્યનું દર્શન થશે બાકી નહીં 🌹🌷🕉️🕉️🕉️🌷🌹🕉️
🕉️🌹🌹🌷 જય ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન 🌹🕉️
🌹🕉️🌷💐🌺 #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷💐🌺


