🌹🕉️🕉️🕉️🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો કે,,,આ
આ બ્રહ્માંડની અંદર આ ધરતી ઉપર,, ભગવાન કરતાં પણ ગુરુ નું સ્થાન મોટું આપેલ છે,,, પૂર્ણ ,સત્ય ગુરુ વગર પૂર્ણ અને સત્ય જ્ઞાન ક્યારે પ્રાપ્ત થતું નથી,,, બંધુ આ ધરતી ઉપરના,,, તમામ જુદા જુદા સત્યો એકા બીજા ની પરિપૂર્તિ કરે છે,,બાકી બધા અધૂરા છે, અપૂર્ણ છે પૂર્ણ સત્ય નથી
જ્યારે આ બ્રહ્માંડની પૂર્ણ, સત્ય ઓળખ પ્રાપ્ત થાય
ત્યારે તમામ સત્યો એક બનેછે ,, અને એક પૂર્ણ સત્ય, પરમ તત્વ ,,,પરમાત્મા બને છે,,, અથવા તો ત્યાં સુધી પહોંચે છે એની ઓળખ પ્રાપ્ત થાય છે એ સમજાય છે,, અને એ માટે
પૂર્ણ અને સત્ય ગુરુ જે,, વિશ્વ ગુરુ કે વિશ્વ વિજ્ઞાન જગતના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,, આ મહાન ગુરુએ,, આખા બ્રહ્માંડના સત્ય અંગેના તમામ પાસાં ,,પુરાવા અને સાબિતી સાથે, પૂર્ણ સત્ય બતાવી દીધેલ છે,,🌹🕉️🌹 બંધુઓ ગુરુને સમજ્યા જાણ્યા વગર પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય પછી તમે ભલે ચારેય વેદો વાંચો 🌹🕉️ બંધુઓ,, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરાય નમઃ
સર્વ દેવોથી વિશેષ ગુરુ હોય છે 🌹🕉️🕉️🕉️🕉️🕉️🌹
🌹🕉️🌷🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🌹🌹🕉️🕉️
🕉️🌹🌷🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷🌹🕉️


