#✅PM મોદીની દેશહિતમાં ફરીથી અપીલ📢
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં (મે ૨૦૨૬) હૈદરાબાદ અને અન્ય સ્થળોએ જાહેર સભાઓમાં દેશહિતમાં પેટ્રોલ-ડીઝલ અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે નાગરિકોને મોટી અપીલ કરી છે. મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક ઊર્જા સંકટને ધ્યાનમાં રાખીને તેમણે આ અપીલ કરી છે.
👇👇👇👇👇


