🕉️🌼🌷🌹 મારા બંધુઓ તમે વિચાર કરજો 🌹🌷🕉️
🌹🕉️ યદા યદા હી ધર્મસ્ય, ગ્લાનિ ભંવતિ ભારત 🌹🕉️
🕉️🌷 અભ્યુસ્થાન ધર્મસ્ય, તડાત્મંમ સૃજામ્યહમ🌹🕉️
🌷🕉️🌹 બંધુઓ આનો અર્થ એટલો જ થાય છે કે
🕉️🌹 જ્યારે જ્યારે ભારતમાં અધર્મ વધી જાય ત્યારે
(મનુષ્ય કહો કે આત્મા કહો) આત્મા ધર્મનું કે સત્યનું આરણ કરીને,, કે સત્ય સમજીને, એ નવો જન્મ ધારણ કરી શકે છે,,, અને મુક્ત થાય છે,,,
🌹🌷🕉️ તમે જુઓ,, જે રીતે જેસલ જાડેજા,,પાપકર્મ
માંથી મુક્ત થઈને,,,, જેસલપીર બન્યા 🌷🌹🕉️
🌼 યાદ રાખો બંધુઓ 🌼
🕉️🌹🌷 બાકી કોઈ ભગવાન તમારો ઉદ્ધાર કરવા આવવાના નથી,,,, તમારા કર્મો જ. તમારો ઉદ્ધાર કરે છે
અને ભગવાન આવે તો,એ એનું કર્મ કરવા આવે છે
એવું નથી બનતું કે ભગવાન ફુક મારીને બધાના કર્મ બાળી નાખે,,,, મનુષ્ય જીવ માત્ર પરમાત્મા બરોબર છે
પણ એ,, એના કર્મો પ્રમાણે જ વર્તન કાર્ય કરવું પડે છે
અને કર્મો ભગવાન પણ ન બદલી શકે યાદ રાખજો
🌼🌷🌹🕉️ કૃષ્ણ વંદે જગતગુરુ, જય ગુરુદેવ 🕉️🌷
🌹🌷🕉️🌼 #મેરા ભારત મહાન 🇮🇳 🌼🌷🌹🕉️



