3 વર્ષે ભક્તિ મારફત ફળ મેળવવાનો આવતો મહિનો, જાણો આ મહિનામાં કયા કાર્ય થઈ શકે અને ક્યાં નહીં ?
હિન્દૂ શાસ્ત્રમાં ધર્મ પ્રમાણે ત્રણ વર્ષે અંદાજે પુરુષોત્તમ માસ એટલે અધિક માસ આવે છે. ત્યારે શ્રીધર પંચાંગવાળા કિશનભાઈ જોશીનું શુ કહેવું છે આ વિષે જાણીશું...