વીરચંદ ગાંધી : વિશ્વ ધર્મ પરિષદનું બીજું અણમોલ રત્ન by Vishakha Mothiya | વેબ ગુર્જરી
વિશ્વ ધર્મ પરિષદનું નામ સાંભળીએ કે તરત જ આપણા માનસપટ પર સ્વામી વિવેકાનંદની તસ્વીર આવી જાય છે, પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે એ પરિષદમાં સ્વામીજીની સાથે અન્ય એક મહાન વિભૂતિ પણ ત્યાં ગયા હતા,
ચાલો જાણીએ, વિશ્વ ધર્મ પરિષદનું બીજું અણમોલ રત્ન એવા - વીરચંદ ગાંધી વિશે.
વાંચવા અહીં ક્લિક કરો :-
https://webgurjari.com/2026/04/14/veerchand-gandhi/
#🔍 જાણવા જેવું #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #👨🏫 જનરલ નોલેજ ક્વિઝ #📕ગુજરાતી સાહિત્ય અને કવિતાઓ✒️


