ShareChat
click to see wallet page
search
#📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી 🚧 ડૉ. આંબેડકર જયંતી નિમિત્તે ટ્રાફિક અને બસ રૂટમાં ફેરફાર આવતીકાલે તા. 14/04/2026 ના રોજ ડૉ. આંબેડકર જન્મ જયંતી નિમિત્તે રેલી/સભા યોજાનાર હોવાથી સુરતના રીંગરોડ પરથી પસાર થતા અનેક સીટી અને BRTS બસ રૂટોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. કેટલાક રૂટ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે, જ્યારે કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશનથી જોડાયેલા ઘણા રૂટ્સ પર અસર જોવા મળશે. 👉 બંધ રહેનારા મુખ્ય રૂટ્સ: 01-02 (અડાજણ G.S.R.T.C લૂપ), 104, 105, 116, 126, 146, 153, 254, 209, 204, 302 સહિતના અનેક સીટી રૂટ બંધ રહેશે 👉 ડાયવર્ટ થયેલા રૂટ્સ: 11, 19, 20, 21, 23, 106, 117, 136 જેવા રૂટ્સને બદલાયેલા માર્ગ પરથી ચલાવવામાં આવશે 📍 ખાસ નોંધ: 🕔 સવારે 6:00 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી આ ફેરફારો અમલમાં રહેશે 🚍 મુસાફરોને અનુકૂળ આયોજન કરવા SMC દ્વારા અપીલ 📍 Surat BRTS route change, Dr. Baba Saheb Ambedkar Jayanti, Traffic update, Surat city bus diversion #SuratTraffic #BRTSUpdate #AmbedkarJayanti #TrafficAlert #SMC
📰 5 ડિસેમ્બર ના સમાચાર - ShareChat