દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત: ચાલતી કારમાં આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા
મૃતકો વૈષ્ણો દેવીના દર્શન કરીને કોટા પરત ફરી રહ્યા હતા. અલવરમાં તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું. જેમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. - Delhi Mumbai Expressway Accident