🌹🌷🕉️🕉️ મારા બંધુઓ યાદ રાખજો 🕉️🕉️🌷🌹
આ ધરતી ઉપરના દરેક ભગવાનો , અવતરણ કે જન્મ ધારણ કરીને,,, દરેક જીવોની જેમ મૃત્યુને શરણે જાય છે
મારા બંધુઓ,,, સમજો અને વિચારો કે,,, આ ધરતી ઉપર ભગવાન કે દરેક જીવો એ પરમાત્માના અંશકે,,, પરમાત્માનું અવતરણ હોય છે,,, અને એને , આ પ્રકૃતિ, કુદરત કે પંચ તત્વોની જરૂર હોય જ છે,,, તેમજ દરેક ધરતી ઉપર જન્મ ધારણ કરે કે અવતાર ધારણ કરે એને મૃત્યુને , શરણે જવુંજ પડે છે,,, બંધુઓ એ વાત સાબિત થાય છે કે,,, દરેક જીવ એ પરમાત્મા નો અંશ કે ભગવાનનું રૂપ છે આ વાત ભૂલતા નહીંજ,,,, બંધુઓ આથીજ
🌹 બુદ્ધ ભગવાને સરળ રસ્તો કરી દીધો છે 🌹 એને બતાવ્યું કે,,,🌷, હું કોઈ ભગવાન નથી કે તમને ચમત્કાર
બતાવી શકું
🌷🌹 હું ફક્ત માર્ગ દાતા શું,,, મેં જે સત્ય માટેનો રસ્તો શોધ્યો એ બતાવી શકું,, પણ તમને ચલાવી ન શકું
ચાલવાનું તમારી જાતે , જો યોગ્ય લાગે તો
બંધુ,,, આ વાત શ્રી કૃષ્ણએ પણ ગીતામાં બતાવી છે, કે
🌹હું તમને તમારા,કર્મનું ફળ આપી શકું પણ કર્મ તો તમારે જ કરવું પડશે જે હોય તે,, પણ હું તમારું કર્મો ન બદલી શકું,,,, 🌹🌷બુદ્ધ ભગવાને સત્ય બતાવી દીધું કે
🌹🌷🕉️ વિજ્ઞાન જ સત્ય છે 🌷🌹🕉️ અને આ
🕉️🌹🌷 પ્રકૃતિ જ ઈશ્વર છે 🌷 💐 💐 🕉️ 🕉️
🕉️🌹 હવે ,તમે વિચારો કે,, વિજ્ઞાન સત્ય છે તો , તમે વિજ્ઞાન ગુરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈને તમે સમજ્યા??
🌹🕉️ આ પ્રકૃતિ, કુદરત કે પંચ તત્વ ઈશ્વર છે તો તમે પંચતત્વો ને સમજ્યા???
🕉️🌹બંધુઓ યાદ રાખો, વિશ્વ વિજ્ઞાન જગત કે વિશ્વના ગુરુ ડોક્ટર આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે,, આ ગુરુને સમજ્યા વગર તમે સત્ય કે ઈશ્વર કે ભગવાનને સમજી નહીં શકો 🌹🕉️🕉️🕉️🕉️🕉️🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹
🌹🌷🕉️ #મેરા ભારત મહાન 🇮🇳 🕉️🌷🌷🌹🌹💐


