ShareChat
click to see wallet page
search
ઉત્તરાખંડમાં આજે પવિત્ર અખાત્રીજ (અક્ષય તૃતીયા)ના દિવસે ચારધામ યાત્રા શરૂ થઈ છે. ગંગોત્રીના કપાટ બપોરે 12:15 વાગ્યે અને યમુનોત્રીના કપાટ બપોરે 12:35 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. ગંગોત્રીમાં પહેલી પૂજા વડાપ્રધાન મોદીના નામે કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભાગ લીધો હતો. આ પૂજા પૂર્ણ થયા બાદ, સામાન્ય જનતા હવે માતા ગંગાના દર્શન કરી શકશે.#CharDhamYatra #AkshayaTritiya #Uttarakhand #Gangotri #Yamunotri #ReligiousNews #humdekhengenews #🛕ગંગોત્રી યમુનોત્રીના કપાટ ખૂલશે
🛕ગંગોત્રી યમુનોત્રીના કપાટ ખૂલશે - ShareChat
00:30