મહીસાગર: ભ્રષ્ટાચાર અને સગાવાદના આક્ષેપમાં માલવણના સરપંચ ફરજમુક્ત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની માલવણ ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન સોલંકી સામે પૂર્વ મંજૂરી વગર બેંક ખાતું ખોલાવવું, ગ્રામજનોના C.C. રોડના કામ પેટે રૂ. 60,000 ઉપાડવા અને પોતાના પતિના નામે રૂ. 10 લાખનો ચેક આપવા જેવા ભ્રષ્ટાચારના આક્ષેપ #🔥Download New ShareChat #😍 મેરેજ કૉમેડી જોક્સ/મીમ્સ 🤣 #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #📺 TV સીરીયલ #🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥
14 likes
17 shares

More like this