Siddhnath Samachar
હિન્દુ સેનાના 16મા સ્થાપના દિવસ નિમિત્તે કરોડપતિ હનુમાનજી મંદિર ખાતે ભૈરવ યજ્ઞ યોજાયો હતો. ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ અને સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં કાર્યકરોએ યજ્ઞ કરી પ્રાર્થના કરી હતી. #🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ