જય સ્વામિનારાયણ 🙏
*નૃસિંહ જયંતિની હાર્દિક શુભકામનાઓ* 🦁
આજે વૈશાખ સુદ ચૌદશ, ભગવાન શ્રી નૃસિંહ પ્રાગટ્ય દિવસ. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા પ્રગટેલા પ્રભુ આપણા સૌના જીવનમાંથી દુઃખ, ભય અને અધર્મનો નાશ કરે.
શ્રી નૃસિંહ ભગવાન અને શ્રી સ્વામિનારાયણ ભગવાન આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને ભક્તિ અર્પે. પ્રભુનું બળ અને કૃપા સદા આપણી સાથે રહે એવી પ્રાર્થના.
જય નૃસિંહ દેવ 🙌
જય સ્વામિનારાયણ
_કાલે પૂનમ છે_ 🌕 #😇 સુવિચાર #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #સુંદર ભગવાન #✋ જય સ્વામીનારાયણ #🙏ભક્તિ સ્ટેટ્સ


