Saurastra Samay Gondal 🗞️📰 on Instagram: "રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: 3 ખંડણીખોર પત્રકારોની કરી ધરપકડ, પત્રકારોના લાયસન્સ રદ કરવા RGIને લખાશે પત્ર. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બિલ્ડર વિજય પાડલીયા દ્વારા 3 કથિત પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ફરિયાદના આધારે ખંડણી માંગનાર અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બિલ્ડર વિજય પાડલીયા દ્વારા 3 કથિત પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ફરિયાદના આધારે ખંડણી માંગનાર અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. ખંડણીખોર પત્રકારોના લાયસન્સ રદ કરવા RGIને પત્ર લખાશે."
2 likes, 0 comments - saurashtra_samay_gondal on May 14, 2026: "રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: 3 ખંડણીખોર પત્રકારોની કરી ધરપકડ, પત્રકારોના લાયસન્સ રદ કરવા RGIને લખાશે પત્ર.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બિલ્ડર વિજય પાડલીયા દ્વારા 3 કથિત પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ફરિયાદના આધારે ખંડણી માંગનાર અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બિલ્ડર વિજય પાડલીયા દ્વારા 3 કથિત પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ફરિયાદના આધારે ખંડણી માંગનાર અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. ખંડણીખોર પત્રકારોના લાયસન્સ રદ કરવા RGIને પત્ર લખાશે.".