ShareChat
click to see wallet page
search
નવાખલમાં બાળકીના મોત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં ઝટકા મશીનથી મોતની ચર્ચા હતી, પરંતુ હવે સરપંચનો દાવો છે કે બાળકીનું મોત ડાયરેક્ટ કરંટ લાગવાથી થયું હોઈ શકે છે. પોલીસ અને વીજ વિભાગ તપાસમાં જોડાયા છે અને ઘટનાનું સાચું કારણ શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર ગામમાં આ ઘટનાને લઈને ચિંતા અને અનેક પ્રશ્નો ઉભા થયા છે. #breaking news #🔥બ્રેકિંગ ન્યૂઝ #🔥 બિગ અપડેટ્સ #Gujarat Vaani
breaking news - GUJARAT VAANI िsशनl %न्भष्िवथे [dlsult uaull.. ! पधु भाहिती डेप्शनभां थापेन छे Aq LEoo  RA GUJARAT VAANI िsशनl %न्भष्िवथे [dlsult uaull.. ! पधु भाहिती डेप्शनभां थापेन छे Aq LEoo  RA - ShareChat