ShareChat
click to see wallet page
search
લોકગાયિકા રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાના લગ્નનો મામલો પાટીદાર સમાજના લોકો અને અગ્રણીઓમાં ભારે રોષ પાટીદાર અગ્રણીઓએ ગાયિકા રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર બહિષ્કાર કરવાની અપીલ કરી લોકગાયક અશોક માણિયાના મતે, આ ઘટનાથી કલા જગત અને સમાજની પ્રતિષ્ઠા ખરડાઈલોકગાયક લાલુ માલવિયાએ અગાઉ પણ આવા કિસ્સા બન્યા હોવાનું કહી દીકરીઓને ગાયક ન બનાવવાની અપીલ કરી #😧લોકગાયિકાના પ્રેમલગ્નથી મોટો વિવાદ
😧લોકગાયિકાના પ્રેમલગ્નથી મોટો વિવાદ - ShareChat
01:17