ShareChat
click to see wallet page
search
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે, જેના કારણે હવે કર્મચારીઓને 55 ટકાના બદલે 58 ટકા DA મળશે. વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી હજારો કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે, જ્યારે એસટી નિગમ પર અંદાજે 24 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડશે.#HumDekhengeNews #GujaratST #DAHike #EmployeeNews #GovernmentUpdate #🔥 બિગ અપડેટ્સ
🔥 બિગ અપડેટ્સ - ShareChat