કાગળ નીચવાતો નથી...
એટલે જ ભીની ભીની સંવેદનાઓ લખતી નથી...
કારણ કે....
સંવેદનાઓ ને શબ્દ માં મૂકવી કઠિન હોય છે,
શબ્દો મસ્તિષ્ક થી આવે,
અને સંવેદના તો હૃદયથી અનુભવાય....
પછી શું લખું કાવ્ય...✍️
#☺ જીવનની વાસ્તવિક્તા #🎤 ગઝલની મહેફિલ 🎶 #💝શાયરાના ઇશ્ક #😎 એટિટ્યુડ કોટ્સ ✍ #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊