
Amazing Junagadh on Instagram: "ગિરનારને પચાવી પાડવાની કામગીરી ગિરનાર માં ચાલી રહી છે સાથે જ જૈન સમાજ દ્વારા નવા પુસ્તકોનું જેવાકે જૈન રામાયણ જૈન મહાભારત ની રચના મારવામાં આવી છે એન્ડ આપના આ પવિત્ર ગ્રંથનો પોતાના સ્વાર્થ મુજબ ઉપયોગ કરી ને પ્રકાશિત કરવામાં આવ્યો છે. નવી પેઢીને ગુમરાહ કરી સાચા ઈતિહાસ થી વંચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જૈન રામાયણ જૈન મહાભારત જેવા પુસ્તકો અત્યારે માર્કેટ માં મળે છે જેમાં પોતાના સમાજ ને ઉપર દેખાડી હિન્દુ ધર્મના ભગવાનને નીચા દેખાડવાનો અતિ નિંદનીય પ્રયાસ કરવા માં આવ્યો છે એક સનાતની તરીકે તેમજ જૂનાગઢની જનતા તરીકે જ્યારે ગિરનાર જેવી પવિત્ર જગ્યા ઉપર આ લોકોની કુદ્રષ્ટિ પડી છે તો આજે દરેક જૂનાગઢી જાગૃત થાય અને આપણો સનાતની ગિરનાર બચાવવો મુહિમમાં જોડાય. આજે નહીં જાગીએ તો આવનારા સમય માં બધુજ ખોઈ બેસીશું દોસ્તો આવનારી તારીખ ૨૩/૪/૨૦૨૬ સાંજે ૪:૩૦. ઝાંસીની રાણી સર્કલ પાસે થી યોજાનારી રેલી માં અવશ્ય જોડાઓ અને સનાતની ગિરનાર બચાવો આંદોલન ને વેગ આપો. જય ગિરનારી #Sanatanigirnarbachao #sanatanigirnarbachavo #girnarbachavo #amazingjunagadhi @amazing_junagadhi @milan_danidhariya @girnaribhomiyo"

