શાસ્ત્ર અને શસ્ત્રના જ્ઞાતા, તપ અને તેજના પુંજ એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ.
આ પવિત્ર અવસરે ભગવાન પરશુરામજીના આશીર્વાદ સૌ પર બની રહે અને આપણા સમાજમાં ન્યાય, શૌર્ય તથા સદ્ભાવનાની જ્યોત પ્રજ્વલિત રહે તેવી મંગલ પ્રાર્થના.
#નવઘણ_ડી_મૂંધવા
#Nagaldham_Group #🙏પરશુરામ જયંતિ🪔 #Nagaldham group


