ભારતના પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના ગૌરવ ભારત રત્ન મોરારજીભાઈ દેસાઈની પુણ્યતિથિએ ભાવપૂર્ણ વંદન.
શિસ્તબદ્ધ જીવનના આગ્રહી એવા મોરારજીભાઈએ દેશમાં નૈતિક મૂલ્યો આધારિત વહીવટી વ્યવસ્થા ઉભી કરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એક કર્મનિષ્ઠ જનસેવક તરીકે તેમનું જીવન હંમેશા પ્રેરક રહેશે.
#નવઘણ_ડી_મૂંધવા
#Nagaldham_Group #Nagaldham group #📚 ભારતનો ઈતિહાસ


