નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કહ્યું, 'મારે દેશના કલ્યાણના માર્ગે ચાલવું છે. ગમે તે પ્રકારે હસી મજાક થાય પણ હું રસ્તા પરથી ભટકીશ નહીં. આજે મને ખુશી છે કે આ બધુ પચાવી 100 દિવસના નિર્ણયમાં મેં દેશના તમામ નાગરિક, દરેક પરિવારના કલ્યાણની ગૅરંટી નક્કી થઈ છે.' આ અંગે તમે શું કહેશો? #📢17 સપ્ટેમ્બરની અપડેટ
01:29
