દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું, 'મેં જેલમાંથી એટલા માટે રાજીનામું ન આપ્યું કે હું દેશના લોકતંત્રને મજબૂત બનાવવા માગતો હતો.' ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, 'તેમના નામે દિલ્હીના લોકો મત નહીં આપે, આથી કોઈ અન્યને બલિનો બકરો બનાવવા માગે છે.' આ અંગે તમે શું કહેશો? #📢16 સપ્ટેમ્બરની અપડેટ

