Surat : નકલી નોટના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ,8 અધિકારીઓની બે ટીમની રચના કરાઈ #tv9gujaratinews
Surat : નકલી નોટના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ,8 અધિકારીઓની બે ટીમની રચના કરાઈ
તપાસમાં વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આ સમગ્ર રેકેટ ચલાવતો હોવાનુ સામે આવ્યુ હતુ. આરોપી બનાવટી ટ્રસ્ટ ઉભું કરી ટેક્સમાં બેનિફીટના બહાને ઠગાઈ કરતા હતા.