ShareChat
click to see wallet page
search
મૂળ કચ્છ માંડવીના પેરીન બેન કેપ્ટન ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર અને પ્રખ્યાત ભારતીય બૌદ્ધિક અને નેતા, દાદાભાઈ નવરોજીના પૌત્રી હતા. ભારત સરકારે તેમને ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર પદ્મશ્રી વડે સન્માનિત કર્યા હતા. ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં તેઓનું આગવું યોગદાન હતું. #👍 થોડો વિચાર થોડો હકાર
👍 થોડો વિચાર થોડો હકાર - પારસી પરિવારની એ યુવતીએ કરી એવી કમાલ કે સ્વતંત્રતા ચળવળમાં આવી ગુલાબી જમાલ 1920 થી પેરિન કેપ્ટને સ્વદેશી ચળવળને જીવનમાં ઉતારી અને ખાદી અંગીકાર કરી હતી . બ્રિટિશ રુલનો વિરોધ કરવા માટે એક સ્ત્રી અન્ય અનેક સ્ત્રીઓને સમજાવે અને પોરસ ચડાવે તે જરૂરી હતું . તેઓએ આ જવાદારી ખૂબ સારી રીતે નિભાવી હતી . - ShareChat