ShareChat
click to see wallet page
search
#ASNR NEWS Kodiyawada #📰 ખબરો ટૂંકમાં #🔥 બ્રેકીંગ ન્યૂઝ #📅 તાજા સમાચાર
ASNR NEWS Kodiyawada - બાળકનો જીવ બચાવનાર ગૌમાતાને શ્રદ્ધાજલી અપાઈ થાનગઢનો અજબ કિસ્સો વીજ વાયર તૂટતા બાળકનો જીવ બચાવા ગામે પ્રાણ આપી દીધા જીવતો તાર તૂટે તે પહેલાં બાળકને ગોથું મારી દૂર હડસેલી દીધો | સુરેન્દ્રનગર 1 થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળકે પસાર થઈ રહ્યો હતો . એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ હેવી વીજ લાઈન પોલનો જીવતો વીજ આગળ જઈ રહેલ બાળકને ગોકુ મારીને વાયર તૂટે તે પહેલા એક ગાયે મયુર દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો વિરજીભાઈ ( ઉ.વ.આ .૧0 ) ને ગોથુ મારી હતો . પરંતુ હેવી વીજ લાઈનના જીવતા બાળકનો જીવ બચાવી લીધો છે . પરંતુ વાયરે ગાયના પ્રાણ લઈ લીધા છે . આમ , હેવી લાઈનના જીવતા વીજ વાયરે ઘોર કળીયુગમાં ગાયમાતાએ પોતાના બાળકનો જીવ બચાવનાર ગાય માતાના પ્રાણની આહુતી આપી બાળકનો જીવ પ્રાણ હરી લીધા છે . અનાચક બનેલી આ બચાવી લીધો હોવાનો કિસ્સો ઉજાગર ઘટનાના પગલે રાહદારીઓ અને થવા પામ્યો છે . રહીશોનું ટોળુ કુતુહલવશ એકઠું થઈ ગયુ ગાયને બચાવો , ગાય તમને બચાવશે , હતુ . ઘટના મામલે બાળક મયુરના પિતા તેવો ઉદ્દગારો લોકડાયરા અને સંતવાણીમાં વિરજીભાઈએ જણાવ્યુ હતુ કે , ગાયે મારા સાહિત્યકારો અને ભજનીકોના મુખેથી બાળકને ગોથુ મારીને દૂર હડસેલી દીધો ન સાંભળવા મળે છે . પરંતુ થાનગઢમાં આ હોત તો તેનુ જીવતા મુખ જોવા ન મળત , પ્રકારના શબ્દોને સત્ય ચરીતાર્થ ઠેરવતો ગાયે પોતાનો પ્રાણ આપીને મારા બાળકના કિસ્સો જોવા જાણવા મળ્યો છે . થાનગઢની પ્રાણ બચાવી લીધા છે . મૃત્યુ પામેલ ગાય જયઅંબે સોસાયટીમાં મંગળવારે સવારે માતા ગાભણી હોવાનું ખુલવા પામ્યુ છે . - ShareChat