Siddhnath Samachar
ShareChat
click to see wallet page
@10631157
10631157
Siddhnath Samachar
@10631157
News Mate 9528577777 Ma SS Lakhi Ne Msg Karo
#👀 અજબ-ગજબ 😍 #🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
👀 અજબ-ગજબ 😍 - ShareChat
https://youtube.com/shorts/_ACCck8mmwc?si=9L_E6cU2bv1DISqd #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #👀 અજબ-ગજબ 😍 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ
#🔥 બિગ અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🗞️ ગુજરાત અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
🔥 બિગ અપડેટ્સ - Page No. સિધ્ધનાથ સમાચાર ( સાપ્તાહિક અખબાર ) તારીખ : ૧૬.૦૩.૨૦૨૬ , સોમવાર સિધ્ધનાથ સમાચાર જામનગર જિલ્લામાં ડીગ્રી વગર પ્રેકટીસ કરતા ચાર ઘોડા ડોકટર ઝડપાયા દરેડ અને સચાણામાં બે બોગસ ડોક્ટર ઝડપાયાઃ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા  ઃ મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયાઃ એસઓજીએ રામદૂતનગરમાં દરોડા પાડી કાર્યવાહી કરી , બંને પશ્ચિમ બંગાળના ઊંટવૈધ પાસેથી દવાઓ , સ્ટેથોસ્કોપ સહિતનો મુદ્દામાલ જપ્ત જામનગરઃ જામનગર એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા બોગસ કિલનિકો પર દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે શબ્દોને ઝડપી પાડ્યા છે . પોલીસે દરેડના શાંતિનગર અને સચાણા ગામમાંથી દવાઓ તથા તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . એસઓજી સ્ટાફના ધર્મેન્દ્ર વૈષ્ણવ અને અશોકસિંહાને મળેલી બાતમીના આધારે દરેડના શાંતિનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો . અહીં જગદીશ મકવાણા નામનો શબ્દ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ' શ્રીજી ક્લિનિક ચવાતો હતો . તે દર્દીઓને તપાસી , ઇન્જેક્શન આપી અને બાટલા ચડાવી પૈસા વસૂલતો હતો . પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ અને  ાઓ સહિત રૂ . ૪,૯૧૦ નો મુદ્દામાલ જત કરી પંચકોશી ' બી ' પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે . બીજી તરફ , એશજના છતાં તે એલોપેથિક સારવાર આપતો હતો . પોલીસે અહીંથી ફૂ . ૨,૩૩૫ ની કિંમતની દવાઓ અને સાધનો કબજે કર્યો છે અને આરોપી વિરુદ્ધ પંચકોશી ' એ ' પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વિજયભાઈ કારેણ , જયેશભાઈ પઢેરિયા અને તોશિકભાઈ નાયાણીને મળેલી બાતમી મુજબ , ધાણા ગામમાં વલીમામદ આમદભાઈ કકલની ઓરડીમાં મધુમંગલનોંધાવી છે . એસઓજી પોલીસે બંને અનંતભાઈ બિશ્વાસ નામનો શખ્સ સ્થળોએથી કુલ રૂ . ૪,૨૪૫ નો વાખાનું ચલાવતો હતો . આ શખ્સ મુદ્દામાલ કબજે કર્યો છે . આ કાર્યવાહી પાસે પણ કોઈ માન્ય ડિગ્રી ન હોવા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકવી . ડોક્ટરો વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે . એસઓજી પોલીસે એક જ દિવસમાં કુલ ચાર નકલી બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે , જેના કારણે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આવા શબ્દોમાં ફફડાટ વ્યાપી ગયો છે . જામનગર જિત્રામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે રેન્જ આઈજી નિકિંગ રાય અને પોલીસ અધિક્ષક રવિ મોહ્નસનીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ કાર્યવાહી કરી છે . લાલપુર તાલુકાના મેઘપર ગામના રામતનગરમાં ડિડી વગર ક્ષિનિક ચલાવતા કે પશ્ચિમ બંગાળી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે . SOG પી.આઈ. બી.એન. જામનગર સિટી ‘ એ ’ ડિવિઝન સર્વેલન્સ ટીમની સહારાનીય કામગીરી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાર પેટ્રોલિંગમાં હતો . તે દરમિયાન બળભદ્રસિંહ જાડેજા , મયુરરાજસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ જાડેજા અને લાલજીભાઈ રાતડીયા નામના બાતમીદારો દ્વારા ચોકકસ વિગત મળી હતી કે મેઘપરના મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર બે શખ્સો દવાખાનું ચાવી રહ્યા છે . આ બાતમીના આધારે SOG ટીમે બે અલગ - અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા . પોવાસ વિશ્વાસ નામના શખ્સ પાસેથી દવાઓ , સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ . ૨૦૦૧ નાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો . જ્યારે મીટન રતનભાઈ બિશ્વાસ પાસેથી દવાઓ અને ઈન્જેક્શન સહિત કુલ રૂ . ૨૫૩૮ નો મુદ્દામાલ કબજે કરાયો હતો . આ બંને શબ્દો લાયકાત વગર દર્દીઓને નપારાતા , ઈન્જેક્શન આપતા અને બાટલા ચડાવીને ગેરકાયદેસર રીતે પૈસા વસૂલતા હોવાનું સામે આવ્યું છે . પોલીસે પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ ( રહે . રામતનગર , મેઘપર , મૂળ પશ્ચિમ બંગાળ ) અને મીટન રતનમાઈ બિશ્વાસ ( રહે . રામતનગર , મેઘપર ; મૂળ પશ્ચિમ બંગાળ ની ધરપકડ કરી છે . આ બંને આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ૧૯૬૩ ની ક્લુમ ૩૦ તથા ગ.જ કલમ ૧૨૫ મુજબ એ.એસ.આઈ. અશોકભાઈ સિંદ્ધાએ ગુનો દાખલ કરાવ્યો છે . આ કામગીરીમાં SOG ના P બી.એન. ચૌધરી , PSI એલ.એમ. ઝેર , PSI એ.વી. ખેર અને સમગ્ર જોડાયેલ હતો . ફીઝીયોથેરાપીસ્ટ પત્ની દ્વારા કરવામાં આવેલ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ અંગેના કેસમાં વચગાળાના તબક્કે ( ડેનટીસ્ટ ) પતિને પોતાની આવક મિલકત સોનાના દાગીનાનું પાકિટ પોલીસે ગણતરીની મિનિટોમાં જ શોધી કાઢયું . અંગેના તમામ ડોક્યુમેન્ટ રજુ કરવાની અરજી મંજુર કરતી અદાલત પાર્ક કોલોનીમાંથી નીકળી જવેલર્સ રિક્ષામાં બેઠાઃ રિક્ષામાંથી ઉતરતી વેળાએ વાતચીત દરમ્યાન પાકિટ રિક્ષામાં ભૂલાયું જામનગરઃ જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતાં જ્વેલર્સ દાગીનાના પાકિટ સાથે રિક્ષામાં દુકાને આવ્યા ત્યારે મોબાઇલમાં વાતચીત દરમ્યાન દાગીનાનું પાકિટ ભૂલી ગયા હતા . આ સંદર્ભે જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતાં જ્વેલર્સ દાગીનાના પાકિટ સાથે રિક્ષામાં કાને આવ્યા ત્યારે મોબાઇલમાં વાતચીત દરમ્યાન દાગીનાનું પાકિટ ભૂવી ગયા હતા . આ સંદર્ભે સિટી એ ડિવિઝન ની સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી રિક્ષાચાલકને શોધીને ફૂા .૩૬,૫૦,૦૦૦ લાખ ના દાગીનાનું પાકિટ જ્વેલર્સને પરત આપ્યું હતું . સિટી ' એ ' ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રિક્ષાચાલકને શોધીને ૩૪.૦૬,૫૦,૦૦૦ લાખ ના દાગીનાનું પાકિટ જ્વેલર્સને પરત આપ્યું હતું . આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના પાર્ક કોલોની , સેન્ટ આન્સ સ્કૂલ પાસે રહેતાં માંડવી ટાવર પાસે આવેલા બાલકૃષ્ણ જ્વેલર્સના પ્રશાંત ભૂપેન્દ્રભાઇ માંબિયા ગત બુધવારે સવાર ના ૧૧:૪૫ સમયે રિક્ષામાં બેસી જ્વેલર્સની દુકાને આવ્યા હતા . તે દરમ્યાન તેમની પાસે ૩૦ ગ્રામ વજનના સોનાની માળા અને વિંટી તથા કાનની બુટી મળી કુલ ૦૬,૫૦,૦૦૦ લાખ ના દાગીનાવાળું પાકિટ રિશામાંથી ઉતરતા સમયે મૉબાઈલમાં વાતચીત કરતી વેળાએ બી ગયા હતા . ત્યારબાદ દુકાને જતાં રહ્યાં હતાં . બાદમાં ધ્યાને આવતાં આ અંગે પ્રશાંતભાઇએ સિટી એ ’ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી . જેના આધારે જામનગર જીલ્લા પોલીસ અધિક ડો . વિવ મોહન રીની ની સૂચના થી શહેર વિભાગ પાવરચોરીના કેસમાં સ્પે . કોર્ટ દ્વારા ઝટકારૂપ રૂા .૧.૧૬ કરોડનો જામનગરઃ ઉપરોકત કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ગત તા . ૧૩/૦૪/૨૦૨૩ ના રોજ ચેકીંગ અધિકારી ડી.જી. સોનગરા અને તેના સ્ટાફ ધ્વારા પટેલ કોલોની સબ ડીવીઝન હેઠળ આવતાં બેડી મરીન પો . સ્ટે . ના વિન્ડમીલના કાર્યાલય પાછળના મેદાનમાં રમાદાન કરીમ રમઝાન સ્પે . ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી તેમાં આરોપી સુલેમાન ઉંમર ઈબ્રાહીમ દાની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ ગ્રાહક ન હોવા છતાં કોમર્શિયલ હેતુસર ડાયરેકટ વીજ વપરાશ મેળવી અને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતા બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયેલ.જેથી ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગશીટ , સ્થળ રોજકામ અને એનેક્ષર ૪ તૈયાર કરવામાં આવેલ અને ચેકીંગ અધિકારી ધારા સ્થળ પર પોતાના મોબાઈલ માંથી ફોટોગ્રાફ પણ લીધેલ હતા . ત્યારબાદ પટેલ કોલોની ચબ ડીવીઝનના નાયબ ઈજનેર ફરીયાદી સંદિપ ધીરજલાલ પરમાર કે જેઓ પટેલ કોલોની સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી લેમાન ઉંમર ઈબ્રાહીમ દલ વિરૂધ્ધ જીયુવીએનએલ પો . સ્ટે . માં ફૂ ।. ૩૮,૭૨,૨૫૨.૯૩ / - પૈસા ની દંડ ના નાયબ પોલીસ અધિક્ષક વીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ સિટી'એ ' ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા અને તેમની સર્વેલન્સટીમના યોગેન્દ્રસિંહ સોઢા તથા વિજયકુમાર કાનાણી અને કમાન્ડ એન્ડ ક્લેટ્રોલ સેન્ટર ( નેત્રમ ) ના પીએસઆઇ બી.બી.સિંગલ તથા સ્ટાફએ માંડવી આરોપીને ફટકારતી ૪૪૦ વોલ્ટનો સ્પે . કોર્ટ ટાવર , ચાંદીબજાર , અંબર ચોકડી , ડીકેવી સર્કલ , બેડેશ્વર ચોકડી અને કુંવાવ ગામ વિસ્તારના સી.સી.ટી.વી જો તપાસ્યા હતા . આ તપાસ દરમ્યાન ટેકનીકલ એના વિશિસ અને મન સોર્સિસની મદદ થી પ્રશાંતભાઇ જી.જે.૦૩.સી.ટી , ૦૮૩૮ નંબર ની રિક્ષામાં આવ્યા હોવાનું સ્ટેજમાં જણાતા પોલીસે નંબરના આધારે રિક્ષાચાલકની શોધખોળ કરી સરનામું મેળવી તેની પાસેથી ગણતરીના કલાકોમાં જ રૂા .૭૬,૫૦,૦૦૦ ની કિંમતન સોનાની માળા , વિંટી તથા એક જોડી બૂટી મળી છ ૦ ગ્રામ વજનના દાગીના ભરેલું પાકિટ શોધી કાઢી ફ્લેવર્સ પ્રશાંતભાઇને પરત સોંપી આપતા પ્રશાંતભાઈ માંડવિયા દ્વારા સિટી ' એ ' ડિવિઝન પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો . આ કામગીરી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ રાર્વેલન્સ ટીમના યોગેન્દ્રસિંહ સોઢા અને વિજયકુમાર કાનાણી દ્વારા કરવામાં આવેલ હતી . કાલાવડનો જામનગર : આ ડેમ ની ટુક માં ટીક્સ એવી છે કે આ કામના અરજદાર ડી . રીધીબેન વા .. વિશાળ પંચમતીયા દ્વારા જામનગર ના એડી . સિવિલ જજ સાહેબ શ્રી નો કોર્ટ માં ડોમેસ્ટિક વોલેન્સ એક્ટ અંગે ની અરજી કરી જેમાં મુખ્યત્વે જણાવેલ કે અરજદાર ડૉક્ટર 1 પ અને તેઓ ફીઝીયોથેરાપિસ્ટ તરીકે કામ કરતા હોય અને સામાવાળો ડો.વિશાલ માપાસ પંચમતીયા સાથે હિંદુ શાસ્ત્રોક્ત વિધિ થી લગ્ન થયેલા હોય અને આ લગ્ન જીવન થી સગીર પુત્રી જીવા તથા સગીર પુત્ર જય નો જન્મ થયેલો હોય અને ડો . વિશાલ પંચમતીયા જામનગર મુકામે રોયલ સ્માઈલ ડેન્ટલ કલીનીક એન્ડ પ્લાન્ટ ના નામ થી ડેટીસ્ટ તરીકે વ્યવસાય કરતા આવ્યા છે અને હાલ ડોદરા મુકામે પ્રેકટીસ ક્વૉર ડેન્ટલ ક્લીનીક ના નામથી કરી રહ્યા છે અને પત્ની ની પાળ કરી ડીયા મુકામે ચાલીયા ગધેલ હોય અને પતિ દ્વારા પત્ની ને માનસિક દુખ બાસ આપવામાં આવેલ હોય જેથી પત્ની દ્વારા તે અંગે મહિલા પોલીસ સ્ટેસન માં ૪૯૮ અંગે ની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી હતી . તેમજ હાલ નો ડોમેસ્ટિક વાયોલેન્સ એકટ અંગે નો કેસ કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે ભરણપોષણ તથા અંગેની દાદ માંગેલ જે અંગે ની નોટીસની બજવણી થતા ડો . પતી દ્વારા વકીલ શ્રી જીતેન્દ્ર એમ . નાખવા ઈરાદા પૂર્વક આવક તથા મિલન અંગે ના દસ્તાવેજો રજુ કરતા ન હોય અને જે દસ્તાવેજો રજુ કરેલા તે દસ્તાવેજો ભરણપોષણ નક્કી કરવા પૂરતા ન હોય અને સુપ્રીમકોર્ટ ની ગાઈડલાઈન્સ પાલન કરતા ના હોય જેથી અરજદાર ડી . પીપીબેન પા . વિશાલ પંચમતીયા તો વીલ શ્રી જીતેન્દ્ર નાખવા દ્વરા સુપ્રીમ કોર્ટ ના સોનામા મુજબ દસ્તાવેજો રજુ કરવાની અરજી કરેલી જે અરજી માં મુખ્યત્વે જણાવેલ કે સામાવાળા દ્વારા સુપ્રીમકોર્ટ ના સોગંદનામા માં સત્ય હકીકત તેમજ આવા અને મિત્ર ની શ્રીકત છુપાયેલ દોષ અને હાલમાં વચગાળા ના ભરણપોષણ ના તબકકે સામાવાળા ડો . પતી ની આવક નામદાર કોર્ટ ના રેકર્ડ પર રજૂ થવી જરૂરી હોય તે સંજોગો માં ડો . પતી ગ્રામે અરજદાર ની હાય ન અચ્છ માં માગ્યા મુજબ ના તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરે તેવી અરજી જે સામે વાંચા જવાબ રજુ કરી જણાવેલ કે પત્ની પણ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરે અને અમો અમારી દસ્તાવેજી પુરાવો પુરાવા ના તબકકે રજૂ કરીશું તેવા વાંધા લીધેલા . ઉપરોક્ત અરજી ચાલી જતા નામદાર એડી.સિવિલ જજ શ્રી કે.એમ.ભટ્ટ દ્વારા અરજદાર ડો . પત્ની રીધ્ધીબેન વાઓ વિશાલ પંચમતીયા ની અરજી અંશત મંજુર કરી હુકમ કરેલ કે સુપ્રીમકોર્ટ ના ચુકાદા માં ઠરાવેલ ગાઈડલાઈન્સ મુજબ તેમની મિલકતો તથા આ વર્ષ ના માધ્યમ તરીકે ઇન્વેસ્ટમેન્ટ શેર ડીવીડન્ડ કેપિટલ ગેઈન એફ ડી એલઆઈ શ્રી પોલીસી પોસ્ટઓફીસ ડીપોઝીટ મ્યુચુઅલ ફંડ સ્ટોકસ ડીર્બન્ધર ખેતી અથવા ધંધો ટીડીએસ વિગેરે ની માહિતી તેમજ જામનગર ખાતે લેકવ્યુ કોમ્પ્લેક્ષ રાત નગર સામે ના દુકાન ની કાતિની સોગંદનામા ઉપર દિવસ ૨૦ માં જાય કરથી તેઓ સામાવાળા ડો.પતી વિદ્યાલ માધવદાસ પંચમતીયા વિરુદ્ધ ક્રમ કરેલો , ઉપરોક્ત કેસ માં અરજદાર ડો . પત્ની રીધ્ધીબેન વા.ઓ. વિશાલ પંચમતીયા રહે . જામનગર તરફે જામનગર ના જાણીના વકીલ શ્રી જીતેન્દ્ર એમ . નાખવા ગુજરાત તાઇકોર્ટ ના કીલ શ્રી કંજુ જે નાખવા તથા જુનિયર વકીલ ડી . એચ . સોંદરવા તથા ટુની વકીલ ભરત એચ . ચંદન અને રીટા જી . રાઠોડ રોકાયેલા હતા . ઝડપાયો ડબલ મર્ડરનો આરોપી ૧૯ વર્ષે હરિયાણામાંથી એલસીબીએ પકડી પાડ્યોઃ બોલાચાલી થયા બાદ હત્યા કરી લાશને ખાડામાં વિજયોરી અંગે ઈન્ડીયન તેવી સજા કરવી જોઈએ એવી દાટી દીધીઃ ૨૦૦૭ માં કાલાવડના મોટા વડાળામાં બનેલો ડબલ મર્ડરનો ચકચારી બનાવ દાખવ ઈલેકટ્રીસીટી એકટની કલમ ૧૩૫ મુજબની ફરીયાદ કરેલ.ત્યારબાદ સ્પે , કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ ૮ શકી અને ૧૭ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે સરકારી વકીલશ્રી રાજેશ કે . વસીયર હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે . સ્થળ ઉપરની ફોટોગ્રાફી રેકર્ડ પરે છે અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેરો ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલશ્રી રાજેશ કે . વર્ગીયરની દલીલો ધ્યાને લઈ સ્પે . જજશ્રી વી . પી . અગ્રવાલ સાહેબ ધ્વારા આરોપી રહેમાન ઉમર ઈબ્રાહીમ દલ ને રૂા . ૧.૧૬ કરોડ એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે.જો આરોપી ધ્વારા ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે . ઉપરોકત કેસમાં સરકાર તરફે સરકારી વકીલશ્રી રાજેશ કે . વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં . જામનગરઃ જામનગર જીલા ના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં સને ૨૦૦૭ માં થયેલી બેવડી હત્યામાં પોલીસને હાથતાળી આપી ૧૯ વર્ષ થી નાસતો ફરતો આરોપી જામનગર એલસીબી ના હાથે હરિયાણામાંથી ડપાયો હતો . આ અંગેની વધુ વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં સને ૨૦૦૭ માં થયેલી બેવડી હત્યાનો આરોપી જમશેદ દિનમહમદ મેવ ( ઉ.વ .૫૧ , ધંધો કે ડ્રાઇવિંગ , રહે.ગામ.નાઇગામ , તા . પુના , જીલ્લા.મેવાત , રાજ્ય હરિયાણા ) પોલીસને હાથતાળી આપી સતત નાસતો ફરતો હતો . આ દરમ્યાન ગલ્લાની ફેક્ટરીમાંથી ૫.૯૨ લાખનો પીતળના માલની ચોરી | જામનગર જિલ્લામાં પેટ્રોલ - ડીઝલનો પર્યાપ્ત જથ્થો લાલપુર તાલુકાના ગલ્લા આવેલી રાજકોટ રેન્જ આઇજી નિકિંમ રાયની સૂચના મુજબ જિલ્લા પોલીસવડા ડો . દિવ મોહન રીનીના માર્ગદર્શન મુજબ એલસીબીએ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી . જામનગર એલસીબી શાખા ના પીએસઆઇ એમ.વી.ભાટિયા ના માર્ગદર્શન હેઠળ એએસઆઇ નાનજીભાઈ પટેલ , યુવરાજ સિંહ ઝાલા , કૃષિરાજસિંહ વાળા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સની મદદથી આરોપી જમશેદ મેવનું લોકેશન ટ્રેક કરી હરિયાણાના ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રોલ રોડ ઉપલબ્ધ પાચમાં આપી વધો તો કીમાં ચોરી શકે . વર માર્ચ , ૨૦૦ ની એ અમા યોગ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર કેતન ઠક્કરની અપીલ ફેક્ટરીમાંથી લાખ રૂપિયાનો પીતળનો ચોરી હતો . ચોરોએ કારખાનાની પાછળની દિવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો . ત્યારબાદ તેઓ ફેક્ટરીમાં રાખેલો પીતળનો જથ્થો લઈને ફરાર થઈ ગયા હતા.ચોરાયેલા માલમાં આશરે ૫૦૦ કિલોગ્રામ વજનના ૫.૫ ફૂટ લંબાઈના પીતળના સળિયાનો સમાવેશ થાય છે . આ ઉપરાંત , ૩૦૦ કિલોગ્રામ તૈયાર પીતળનો અન્ય માત્ર પણ ચોરાયો છે . કુલ ૮૦૦ કિલોગ્રામ પીતળની બજાર કિંમત પ્રતિ કિલોગ્રામ ૭૪૦ રૂપિયા મુજબ ૫,૯૨,૦૦૦ રૂપિયા થાય છે . આ અંગે ફેક્ટરીના માલિક ભરત ત્રિગાળાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે . પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે . જામનગર : જામનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા સમાચારો બાબતે પેદાશના ડીલરો , પેટ્રોલ પંપના માલિકો તેમજ પેટ્રોલિયમ કંપનીઓ સાથે ખાસ બેઠક યોજી વિગતવાર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠારે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી છે . સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે , સમગ્ર આજરોજ તારીખ ૧૧-૦૩-૨૦૨૬ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પૂરતાની સ્થિતિઓ જામનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણનો પર્યામ જથ્થો ઉપલબ્ધ છે , તેથી નાગરિકો કોઈપણ પ્રકારની પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે . જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે જિલ્લાના પેટ્રોલિયમ આવાઓથી પ્રેરાવું નહીં તેમજ કોઈપણ પ્રકારની પૈનિક સિચ્યુએશનમાં ન આવવા માટે જિલ્લા આર્તિ કરવા માટે પણ તમામ પેટ્રોલિયમ કંપનીઓને તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે . આ સાથે જ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા આ પ્રકારની વહીવટી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે . વિશેષમાં , અમુક પેટ્રોલ પંપ પર પાયાવિહોણી આફવા ફેલાવનાર શખ્સો આમે કડક કાયદાકીય પગલાં લેવા માટે પોલીસ તંત્રને પણ જરૂરી આદેશો આપવામાં આવ્યા છે . સ્થાનિક પરિસ્થિતિને કારણે હાલ ઇંધણનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યાં પેટ્રોલ - ડીઝલના જથ્થાની તાત્કાલિક કાર્યવાહી એવસીબીએ જમોદને કાલાવડ ( શહેર ) પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે . આ કામગીરી . જામનગર એલસીબી શાખા ના પીઆઈ વી.એમ.બગારીયા ના માર્ગદર્શન ઝાલા , ઢળ પીએસઆઇ એમ.વી.ભાટિયા ની સુચના થી સ્ટાફે ના નાનજીભાઈ પટેલ , યુવરાજ સિંહ કૃષિરાજસિંહ વાળા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સની મદદ થી કામગીરી કરવામાં આવેલ હતી . PUBLISHER / OWNED BY GORI DHARMESH NAVINCHANDRA PRINTED AT TIRTH PRINTING PRESS , PLOT NO . H - 1112 , UDHYOG , GIDC , B / H.GANPATI MANDIR , LALPUR CHOKDI , JAMNAGAR , DIST .: JAMNAGAR , GUJARAT . ” PUBLISHED AT HRI VARAHI KRUPA VRUNDAVAN PARK - 2 , STREET - 4 , PLOT NO . 155 , RANJITSĀGAR RPAD , JAMNAGAR , GUJARAT - 361005 . EDITOR : GORI DHARMESH NAVINCHANDRA-Mo.No:9528577777 | E - MAIL : siddhnathsamachar@gmail.com - ShareChat
#📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🗞️ ગુજરાત અપડેટ્સ
📽 લેટેસ્ટ અપડેટ વીડિયો - ShareChat
#🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
#👀 અજબ-ગજબ 😍 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
👀 અજબ-ગજબ 😍 - દર સોમવારે જામનગરથી પ્રસિધ્ધ થતું સાપ્તાહિક અખબાર સિધ્ધનાથ તંત્રીઃ ગોરી ધર્મેશ નવિનચંદ્ર સમાચાર યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ , મદદ માટે દૂતાવાસે માન્યો આભાર નવી દિલ્હી : ઈરાન હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યું છે , ત્યારે ભારતીયોએ પોતાની દરિયાદિલી બતાવી છે . યુદ્ધ વચ્ચે ભારતીયોએ મોટી સંખયામાં ઈરાનને મદદ માટે યોગદાન આપતા ઈરાન ગદગદ થયું છે . આ મામલે ઈરાનના દૂતાવાસે ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે . અમેરિકા ઈરાન યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ સહાય યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી છે . માનવતા દાખવી મદદરૂપ થનારા તમામ ભારતીયોનો દૂતાવાસે દીલથી આભાર માન્યો હતો . આ અંગે દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ મૂકી જાણકારી આપી હતી . ઈરાની દૂતાવાસે ફંડ મોકલનારાઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે , જેથી ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા ન સર્જાય . દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે , યોગદાન મેળવવા માટે તેમનું બેંક ખાતુ સંપૂર્ણપણે કાર્યરત છે . વ્યક્તિઓ સીધા આ ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકે છે . OFFICE : SHRI VARAHI KRUPAVRUNDAVAN PARK - 2 , STREET - 4 . PLOT NO . 155 , RANJITSAGAR ROAD , JAMNAGAR , GUJARAT - 361005. Mo.No.9528577777 વર્ષઃ ૦૧ ૭ અંકઃ ૨૩ ૭ તારીખઃ ૧૬.૦૩.૨૦૨૬ , સોમવાર ૦ પાનાઃ ૪ ૭ કિંમત રૂા . ૨.૫૦ ♦ SIDDHNATH SAMACHAR WEEKLY NEWSPAPER ♦ PRGI No. GJGUJ / 25 / A30310 E - mail : siddhnathsamacharāgmail.com પશ્ચિમ બંગાલ , તમિલનાડું , કેરળ , આસામ , પુડુચેરીમાં ચુંટણી જાહેર આસામ - કેરળ - પુડુચેરીમાં ૯ એપ્રિલે , તમિલનાડુમાં ૨૩ અને બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે વોટિંગ , ૪ મેએ પરિણામ GYANESH KUMAR CHIEF ELECTION COMMISSIONER નવી દિલ્હીઃ દેશના રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અંગે દેશના મુખ્ય ચૂંટણી કમિનર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે . દિલ્હી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચે વેસ્ટ બેંગાલ , તમિલ નાડુ , કેરળ , આસામ , પડચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું છે . આગામી મહિનાઓમાં યોજાનારી આ ચૂંટણીઓને લઈને દેશભરના રાજકીય પક્ષોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે . ચૂંટણી મતદાન તારીખ પશ્ચિમ બંગાળ - પ્રથમ ચરણ ૨૩ એપ્રિલ { બીજા ચરણ - ૨૯ એપ્રિલ તમિલનાડું – ૨૩ એપ્રિલ કેરળ – ૯ એપ્રિલ આસામ - ૭ એપ્રિલ પુચેરી – ૯ એપ્રિલ ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે મહિનામાં પૂર્ણ થવાનો છે . સંવિધાનિક પ્રક્રિયાને અનુસરીને સમયસર નવી સરકારો થાઈ શકે તે માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે . ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાશે . દિલ્હીમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને જ્ઞાનેશ કુમારએ સંબોધી હતી . તેમની સાથે ચૂંટણી કિંમશનરો સુખબીરસિંઘ સંધે , અને વિવેક જોશી પણ હાજર રહ્યા હતા . તેમણે જણાવ્યું હતું કે પાંચેય રાજ્યોમાં મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનિક તૈયારીઓ અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે . ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચૂંટણીઓ રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે . ખાસ કરીને West Bengal માં ચૂંટણી હંમેશા ભારે રાજકીય સ્પર્ધા અને ચર્ચાનું કેન્દ્ર રહે છે . અગાઉ ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણી અહીં આઠ તબક્કામાં યોજાઈ હતી , જે દેશની સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયાઓમાંથી એક હતી . આગામી ચૂંટણીઓ માટે પણ ચૂંટણી પંચે સરક્ષા , લોજિસ્ટિક્સ અને મતદાન મશીનોની વ્યવસ્થા અંગે વિસ્તૃત આયોજન કર્યું છે . અધિકારીઓએ જણાવ્યું છે કે મતદાન કેન્દ્રો પર મતદારોને સુવિધા મળે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે . વિભાગીય માહિતી અનુસાર અગાઉની વિધાનસભાનાં કાર્યકાળ અલગ અલગ તારીખે પૂર્ણ થવાનો છે . તિ યાલ વિધાનસભાનો કાર્યકાળ ૭ મે રવી છે , જ્યારે ઝાળગ્રહ ગમી વિધાનસભાનો કાર્યકાળ ૧૦ મેના રોજ પૂર્ણ થશે . આ સાથે અતતફળ વિધાનસભાનો કાર્યકાળ ૨૦ મે સુધી છે અને ઊંફિફ્ફ વિધાનસભાનો કાર્યકાળ ૨૩ મે સુધી રહેશે . બીજી તરફ કેન્દ્રશાસિત પ્રદેશ કીમીભવ્યની વિધાનસભાનો કાર્યકાળ ૧૫ જૂનના રોજ પૂર્ણ થવાનો છે . આ કારણે ચૂંટણી પંચે સમયસર ચૂંટણી થીજીને નથી સરકાર રચવાની પ્રક્રિયા શરૂ કરી છે . ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું છે કે મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સુરકા દળોની તૈનાતી કરવામાં આવ્યું . સાથે સાથે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો અને મતદાર યાદી સંબંધિત તમામ તકનિકી વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી છે . રાજ્કીય વિશ્લેષકોના મતે આ પાંચ રાજ્યોની ચૂંટણી દેશના રાજકીય હત્મ્ય પર મોટો પ્રભાવ પાડી શકે છે . ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ભારતના રાજકીય સમીકરણો આ ચૂંટણી બાદ બદલાઈ શકે છે . ચૂંટણી પંચે મતદારોને પણ અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લે અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવે . એપસ્ટીન ગેંગ ૯/૧૧ જેવા હુમલાનું કાવતરું ઘડી રહી છેઃ ઇરાનનો આરોપ નેપાળમાં ૭ ભારતીય તહેરાનઃ અમેરિકા - ઈઝરાયલ અને તાન વચ્ચેના યુદ્ધનો રવિવારે દો દિવસ હોય દરમ્યાન દાનના યુરિક અધિકારી આવી હરીજાનીએ દાવો કર્યો છે કે જેડ઼ી એપસ્ટીન સાથે જોડાયેલા કેટલાક લોકો ૨૦૦૧ ના ૯/૧૧ ( વર્લ્ડ ટ્રેડ સેન્ટર ) જેવા હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે . તેમણે કહ્યું કે તેનો આરોપ ઈરાન પર નાખવાની કોશિશ કરવામાં આવી શકે છે . ઈરાન આવા કોઈપણ આતંકવાદી હુમલાનું સમર્થન કરતું નથી અને તેનું અમેરિકી જનતા સાથે કોઈ યુદ્ધ નથી . નોંધનીય છે કે જેવી એપટીન એક જાતીય ગુનેગાર હતો , જેણે ૨૦૧૯ માં જેલમાં આત્મહત્યા કરી હતી . તેના પર સગીર વયની છોકરીઓના જાતીય શોષણના આરોપો હતા . અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે છેલા કેટલાક મહિનામાં એપસ્ટીન સાથે જોડાયેલી ઘણી ફાઈલો જાહેર કરી છે . તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત વિશ્વભરના ઘણા હાઈ U.S - ISRAEL WAR WITH IRAN પ્રોફાઈલ લોકોના નામ છે . બીજી તર ૬ , ૨૦૦૧ માં ૧૧ સપ્ટેમ્બરના રોજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો હતો , જેમાં હજારો લોકો માર્યા ગયા હતા . આ ઘટનાને આતંકી જૂથ અલ- કાયદાના સંગના ઓસામા બિન વાદને અંજામ આપ્યો હતો . બ્રિટને કહ્યું- હોર્યુઝ સ્ટ્રેટ ફરી ખોલવા માટે કામ કરી રહ્યા છીએ બ્રિટનના ઉર્જા મંત્રી એડ મિલિબેન્ડે કહ્યું છે કે બ્રિટન તેના સહ્યોગી દેશો સાથે મળીને હોર્યુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના ઉપાયો પર કામ કરી રહ્યું છે . ઈરાનને કારણે આ મહત્વનો દરિયાઈ માર્ગ લગભગ બંધ થઈ ગયો છે , જેનાથી તેલ અને ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે . મિત્રિબેન્ડે કહ્યું કે જહાજોની અવરજવર ફરી શરૂ કરાવવા માટે અનેક વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે . જેમાં સમુદ્રમાં બિછાવેલી 86- સુરંગોને હટાવવા માટે ખાસ જહાજો અથવા ડ્રોનનો ઉપયોગ કરવા જેવી પદ્ધતિઓનો પણ સમાવેશ થઈ શકે છે . તેમણે એવું પણ કહ્યું કે બ્રિટનની સેના એટલી સક્ષમ છે કે તે પોતાની જવાબદારીઓ નિભાવવાની સાથે - સાથે આ સંકટનો સામનો કરવામાં પણ મદદ કરી શકે છે . અમેરિકા - ઈઝરાયલ સાથે વાતચીત કરવા ઈરાન તૈયારયુદ્ધના કારણે બહેરીન અને સાઉદી અરબમાં યોજાનારી ફોર્મ્યુલા -૧ રેસ ૨૬ અમેરિકા - ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૬ો દિવસ છે . ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાહચી આજે કહ્યું કે જો યુદ્ધ ખતમ કરવાની ન ગેરંટી મળે તો અમે અમેરિકા - ઈઝરાયલ સાથે વાતચીત કરવા તૈયાર છીએ . તેમનું કહેવું છે કે કોઈપણ એવા પ્રસ્તાવનું સ્વાગત કરવામાં આવશે . જેનાથી યુદ્ધનો અંત આવી શકે . આ દરમિયાન , ખાડી દેશોએ ઈરાન પાસે તેમના વિસ્તારો પર હુમલા બંધ કરવાની માગ કરી છે . આ પહેલા , ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પાએ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહને શોધીને મારવાની ધમકી આપી હતી . ' અલ જઝીરા મુજબ , IRC એ કહ્યું કે , ‘ બાળકોનો હત્યારો જો જીવિત છે , તો અમે પુરી તાકાતથી તેનાં પીછો કરીશું અને તેને મારી નાખીશું , અમેરિકા - ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ફોર્મ્યુલા -૧ એ એપ્રિલમાં યોજાનારી બે રૈસ રદ કરી દીધી . છે . સુરક્ષા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને બહેરીન અને સાઉદી અરબ ગ્રાન્ડ પ્રક્સને સત્તાવાર રીતે રદ કરવામાં આવી રાષ્ટ્રીય રસીકરણ દિવસે ગુજરાતની ઐતિહાસિક છે . બહેરીન ગ્રાન્ડ પ્રિ ૧૨ એપ્રિલે યોજાવાની હતી , જ્યારે સૌદી અરબ ગ્રાન્ડ પ્રિસ ૧૯ એપ્રિલે નિર્ધારિત હતી . ફોર્મ્યુલા -૧ એ શનિવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું . હું ઘણા વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો હતો , પરંતુ ગુજરાતની શ્રદ્ધાળુઓનાં મોત મનાકામના મંદિરથી પરત ફરતી બસ ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી , ડ્રાઇવર બચી ગયો ; ૭ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાઠમંડુઃ નેપાળના ગંડકી પ્રાંતના ગોરખા જિલ્લામાં શનિવારે રાત્રે ભારતીય યાત્રાળુઓથી ભરેલી એક બસ ખીણમાં પડી ગઈ , તેમાં ૭ લોકોના મોત થયા છે , જ્યારે ૭ ઘાયલ છે . યાત્રાળુઓ મનાકામના મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા . પોલીસના જણાવ્યા અનુસાર , શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ મનાકામના મંદિરથી પરત ફરી રહી હતી , ત્યારે રસ્તા પરથી સરકીને ૨૦૦ ફૂટ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી . ' Jhaloio l અકસ્માતમાં ઘાયલ ૭ યાત્રાળુઓને ભરતપુર સ્થિત ચિતવન મેડિકલ કોલેજમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે . પોલીસના જણાવ્યા અનુસાર બસમાં એક ડઝનથી વધુ યાત્રાળુઓ સવાર હતા . પ્રશાસન અનુસાર , બસ મનોકામના મંદિરથી તેનઉન જિલ્લાના અંબુખેરેની વિસ્તાર તરફ જઈ રહી હતી . ઘટના બાદ મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી . પોલીસે જણાવ્યું કે અકસ્માતના અન્ય કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે . चोरणा અંતે નક્કી કરવામાં આવ્યું કે । જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી સૂરજ આર્યલે જણાવ્યું એપ્રિલમાં આ રેસની જગ્યાએ કે મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે . કોઈ બીજી કેમ રાખવામાં આવશે નહીં . રસપ્રદ વાત એ છે કે માત્ર એક મહિના પહેલા જ ટીમોએ બહેરીન ઇન્ટરનેશનલ સર્કિટ પર ટેસ્ટિંગ પણ કર્યું હતું . બધા ભારતીય નાગરિક હતા . જિલ્લા પોલીસ પ્રમુખ ભરત બહાદુર બીક મુજબ મૃતકોની ઓળખ મુથુ કુમાર ( ૫૮ ) , અનામાલિક ( ૫૮ ) , મીનાશ્રી ( ૫૯ ) , શિવગામી ( ૫૩ ) , વિજયલ ( ૫૭ ) , મીના ( ૫૮ ) અને તમિલરસી ( ૬૦ ) તરીકે થઈ છે . ઉમરેઠ વિધાનસભા બેઠક પર ૨૩ એપ્રિલે સિદ્ધિઃ ૩૫ લાખથી વધુ બાળકો અને શિશુઓને પેટાચૂંટણી યોજાશેઃ ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત સુરક્ષા કવચ પૂરું પાડી રાજ્યએ નવો રેકોર્ડ સર્જ્યો ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડેલી બેઠક માટે ૪ કિશોરીઓને ગર્ભાશયના કેન્સર સામે બચાવવા મોંઘી HPV રસી હવે સરકારી કેન્દ્રો પર નિઃશુલ્કઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મેના રોજ પરિણામ જાહેર કરાશે ; ઉમરેઠમાં આદર્શ આચારસંહિતા લાગુ પટેલના નેતૃત્વમાં ‘ ટીકા એક્સપ્રેસ ' અને ‘ મોબાઇલ મમતા ’ દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી રસીકરણ અભિયાન પહોંચ્યું પંચે પાંચ રાજ્યોની વિધાનાભા ગાંધીનગરમી માર્ચ , રાષ્ટ્રીય રસીકરણ દિવસ ' નિમિત્તે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સફળના જાહેર કરી છે . વર્ષ ૨૦૨૫- ૨૬ ના સત્તાવાર આંકડાઓ અનુસાર , રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૧૧.૩૦ લાખથી વધુ શિશુઓ અને ૪ લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરીને કુલ ૩૫ લાખથી વધુ પરિવારોને ગંભીર બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડ્યું . છે . મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેવાડાના વિસ્તારોમાં પણ રસીકરણ સનિશ્ચિત કરીને દેશભરમાં એક મોડેલ પ્રસ્થાપિત કર્યું છે . આર્થિક રક્ત મળી છે . રાજ્યમાં પોલિયો મુક્ત સ્થિતિ જાળવી રાખવા માટે પણ વહીવટી તંત્ર કટિબદ્ધ દેખાઈ રહ્યું છે . વર્ષ ૨૦૦૭ થી ગુજરાત પોલિયો મુક્ત છે , તેમ છતાં આ કિલ્લેબંધી મજબૂત રાખવા માટે . ૨૦૨૫ માં ૧૪ જિલ્લાઓમાં વિશેષ ઝુંબેશ ચલાવી અંદાજે ૨૪.૬૫ લાખ બાળકોને પોલિયો વિરોધી ટીપાં પીવડાવવામાં આવ્યા છે . ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં પહોંચવું મુશ્કેલ છે , ત્યાં ટીકા એકપ્રેમ , મોબાઇલ આ અભિષાનમાં સૌથી મહત્વનું પાસું કિશોરીઓના સ્વાસ્થ્યને લઈને લેવાયેલો નિર્ણય છે . વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ શરૂ કરેલા રાષ્ટ્રવ્યાપી ઈંટરસીકરણ અભિયાનનો ગુજરાતે અત્યંત અસરકારક અમલ કર્યો છે . જે રસીની કિંમત ખાનગી હોસ્પિટલોમાં ૨૩,૦૩૦ થી ૨૫,૦૦૦ સુધી હોય છે , તે ઇડ્સ રસી હવે ૧૪ થી ૧૫ વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર ( સર્વાઇકલ કેન્સર ) સામે સુરકા આપવા માટે સરકારી કેન્દ્રો પર સંપૂર્ણપણે મફત આપવામાં આવી મમતા દિવસ ' અને ‘ ખિલખિલાટ રહી છે . આ પગલાથી સામાન્ય અને વાહ્ન ' જેવી સુવિધાઓ દ્વારા ઘરબેઠાં મધ્યમ વર્ગના પરિવારોને મોટી શી પહોંચાડવામાં આવી રહી છે . આગામી તબકકામાં ૧૬ મી માર્ચે ૨૦૨૬ થી ઓરી - રહેલા નાબૂદી માટે સઘન અભિષાને શરૂ કરવામાં આવશે . આ માટે સરકાર VIMS અને IDSP પોર્ટલ જેવા આધુનિક ટેકનિકલ માધ્યમોનો ઉપયોગ કરીને હાઈ - રિસ્ક વિસ્તારોની ઓળખ કરી રહી છે . ખાસ કરીને ૯ માસથી ૧૦ વર્ષની ૫ ના બાળકો , શ્રમિકોના સંતાનો અને ઔદ્યોગિક વસાહતોમાં રહેતા પરિવારો પર રસીકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે . આમ , રાષ્ટ્રીય રસીકરણ દિવ ગુજરાતે સ્વસ્થ બાળપણ , સુરક્ષિત ભવિષ્યના સંકલ્પને ખરા અર્થમાં સાર્થક કર્યો છે . | નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણી ચૂંટણીની સાથે ગુજરાતની ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે . ધારાસભ્ય ગોવિંદભાઈ બેઠકની પરમારના ૬ઃખદ અવસાનના કારણે આ બેઠક ખાલી પડી હતી . સત્તાવાર કાર્યક્રમ મુજબ , ઉમરેઠ બેઠક પર આગામી ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે અને ૪ મેના રોજ મતગણતરી હાથ ધરાશે . ચૂંટણીની જાહેરાત સાથે જ આ વિસ્તારમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે . ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી . આ જ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કિંમશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત રાજ્ય માટે પણ એક મહત્વની જાહેરાત કરતા ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી ( બાય- ઇલેકશન ) ચીજવાની સત્તાવાર માહિતી આપી હતી . ઉલ્લેખનીય છે કે , ઉમરેઠ બેઠકના વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના તાજેતરમાં થયેલા દુઃખદ નિધનને પગલે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી . કાયદાકીય જોગવાઈઓ અનુસાર , ખાલી પડેવી બેઠક પર નિયત સમયમર્યાદામાં ચૂંટણી યોજવી ફરજિયાત હોવાથી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે . મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ મુજબ , ઉંમરે વિધાનસભા બેઠક માટે આગામી ૨૩ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે . જ્યારે અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે જ ૪ મેના રોજ આ પેટાચૂંટણીની મતગણતરી થશે અને અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે . ચૂંટણી પંચની આ જાહેરાતની સાથે જ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતા ( મોડેલ કોડ ઓફ કન્ડક્ટ ) તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે . સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મુક્ત , ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે . મતદાન પ્રક્રિયા ઈવીએમ મશીન અને વીવીપેટ દ્વારા હાથ ધરાશે અને તમામ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે . આ જાહેરાત બાદ હવે ગુજરાતના રાજકીય પક્ષો ટૂંક સમયમાં આ બેઠક માટે પતાના ઉમેદવાર્રાના નામની પસંદગી પ્રક્રિયા તેજ કરશે . - ShareChat
કાલાવડ ટાઉન પોલીસ અને PGVCL ની સંયુક્ત ટીમ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોના ઘરોમાં વીજચોરી અંગે ચેકિંગ હાથ ધરાયું હતું. ઝુંબેશ દરમિયાન અનેક સ્થળે વીજચોરી ઝડપીને કનેક્શન કાપી દંડ ફટકાર્યો. #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #👀 અજબ-ગજબ 😍 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ
🔴 ક્રાઈમ પર દરેક અપડેટ - ShareChat
00:59
#🔥 બિગ અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🗞️ ગુજરાત અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
🔥 બિગ અપડેટ્સ - ShareChat
00:27
#📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🗞️ ગુજરાત અપડેટ્સ
📽 લેટેસ્ટ અપડેટ વીડિયો - ShareChat
મનગર ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ-પીએજ્વીસીએલ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. #🗞️ ગુજરાત અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
00:51