#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #🙏 જય શ્રી કૃષ્ણ #👫 મારા મિત્ર માટે #😇 સુવિચાર પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
મુંબઈ મંદિરના કોઠારી અભયસ્વરૂપ સ્વામી વાર્તાલાપ દરમ્યાન સ્વામીશ્રીને કહે : ‘આપનું નામ પડે એટલે બધું જ કામ થઈ જાય છે.’
સ્વામીશ્રી કહે : ‘આપનું નહીં, શ્રીજીમહારાજનું નામ.’
ઇષ્ટદેવ પ્રત્યેની સ્વામીશ્રીની દાસત્વભક્તિ તરવરી ઊઠી.