૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ માં પુલવાના હુમલાને કારણે ભારતમાં કાળા દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે, એક આતંકવાદીએ જમ્મુ અને કાશ્મીરમાં વિસ્ફોટકો ભરેલી કાર CRPF કાફલા પર ધસી ગઈ હતી, જેમાં ૪૦ સૈનિકો શહીદ થયા હતા. #black day #14 ફેબ્રુઆરી પુલવામા શહિદ દિવસ #પુલવામા શહીદ દિવસ #પુલવામા હુમલા શહીદોને શ્રદ્ધાંજલિ💐 #પુલવામા અટેક