Vijay Chauhan
ShareChat
click to see wallet page
@3034196591
3034196591
Vijay Chauhan
@3034196591
मुझे ShareChat पर फॉलो करें!
*ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અપાતી ઔષધિઓ* અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ : F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz ઉનાળાની ગરમી માં શરીરને દાહ સામે રક્ષણ આપતી ઔષધિઓ :: 1. ધાણા :: ધાણા પોતાના ગુણોને લીધે શરીરને ઠંડક આપવા સાથે પાચનતંત્ર પર પણ સારુ કામ કરે છે. ધાણા ને રાત્રે પાણીમાં પલાળી ને સવારે એ પાણીને અડધું બળે ત્યાં સુધી ઉકાળો. બચેલું પાણી પીવાલાયક થાય એટલે પીવું. 2. વરિયાળી :: એસિડિટી, હાથ પગમાં બળતરા, પેશાબમાં ગરમીમાં વધતી બળતરા હોય તો વરિયાળી અને સાકર નો પાવડર બનાવી તેને પાણીમાં થોડાક સમય પડ્યું રેવા દઈ, શરબત નિ જેમ પી શકો. Dehydration સામે ખુબ જ રક્ષણ આપે છે. જો તમને વારે વારે તરસ લગતી હોય તો વરિયાળીના બીજ ને ચાવવાંથી ફાયદો મળે છે. તેમજ વરિયાળી પેટનો વાયુ દૂર કરે છે. 3. તકમરીયા :: તકમરિયા એટલે તુલસીના કાળા બીજ. એ બેસ્ટ કૂલન્ટ જેવું કામ કરે છે. તેને પાણીમાં પલાળી પીવાથી શરીરને ઠંડક મળે છે. 4. નગરમોથા :: નગરમોથા નો ઉપયોગી ભાગ છે તેના મૂળ ( રાઈઝોમ ). જેને IBS હોય, વારે વારે ટોયલેટ જવું પડતું હોય, ખુબ જ એસિડિટી રહેતી હોય તેમજ સરખું પાચન ના થતું હોય તેમનિ માટે નગરમોથા બેસ્ટ છે. રાત્રે 2 લિટર પાણીમાં નગરમોથા પાવડર નાખી ને સવારે તેને 1 લિટર બચે ત્યાં સુધી ઉકાળી, પીવા લાયક થાય ત્યારે બોટલમાં ભરી લેવું. આ પાણી પાચન સુધારી શરીર ના ટોકસીન પચાવવામાં મદદ કરે છે. અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #🌞ઉનાળામાં લું થી બચવાના ઉપાય🧅 #👩ઉનાળામાં ત્વચાની કાળજી🌞 #🌞હેપી ઉનાળો😎
આયુર્વેદ ભારત - ShareChat
00:40
*શું તમારે ઘી ખાવુ જોઈએ ?? એનાથી નુકસાન થઈ શકે!!!??* અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી #આયુર્વેદ ભારત #🩺આરોગ્ય ટિપ્સ
📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 - ShareChat
00:43
શું ચામડીના રોગો થયા હોય તો અથાણાં ખવાય ?? અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #🌿 આયુર્વેદ #આયુર્વેદ ભારત #🌷ચૈત્રી નવરાત્રી સ્ટેટ્સ🤩 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #ચૈત્ર
🌿 આયુર્વેદ - ShareChat
00:24
અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી
આયુર્વેદ ભારત - थग्निवेश {+ 425H G<(4& அIgd& वैध. %२ृत थौ७ाए  BAMS, CCPK बरङपुन्यनक्षत्रना दियश यन्नात ३ सुवर्रप्राशन gभ५ ता२५ : 28/03/2026  शनिवा२ ২৮থ : ৭০ থী ৭ সণ ১ থ্ী 9 सषुवर्रप्राशनन। ३Iथ६८ : (aala] 48 | 9 rluldsis 25dHl qulrl 5? 81 १४ वर्षन। ५७$ने Xर७QIश&त , २भृतिशङ्त   २ने ५ुद्धिक्षभतL भi e4 21514 वधा२ो ४२ तेभ% गर७६ोष ६२ ४२ छे. @u 311 ulz-Rt[Srtui qEI?[ 53 ಅ भषीनासुधी २IuवIभi २llवेतो ५IOS श्रुतध२ ٤ ५ने छे. ६२२ो% २lI५gु Grभ SIथEISI२४ छे. 4i: 9925311320 2থণ: F7,uತcti 4IO, 2 84 2592 sizci8l, ' o[oui; SIaI slరd, uIe dg? 4 31+231 थग्निवेश {+ 425H G<(4& அIgd& वैध. %२ृत थौ७ाए  BAMS, CCPK बरङपुन्यनक्षत्रना दियश यन्नात ३ सुवर्रप्राशन gभ५ ता२५ : 28/03/2026  शनिवा२ ২৮থ : ৭০ থী ৭ সণ ১ থ্ী 9 सषुवर्रप्राशनन। ३Iथ६८ : (aala] 48 | 9 rluldsis 25dHl qulrl 5? 81 १४ वर्षन। ५७$ने Xर७QIश&त , २भृतिशङ्त   २ने ५ुद्धिक्षभतL भi e4 21514 वधा२ो ४२ तेभ% गर७६ोष ६२ ४२ छे. @u 311 ulz-Rt[Srtui qEI?[ 53 ಅ भषीनासुधी २IuवIभi २llवेतो ५IOS श्रुतध२ ٤ ५ने छे. ६२२ो% २lI५gु Grभ SIथEISI२४ छे. 4i: 9925311320 2থণ: F7,uತcti 4IO, 2 84 2592 sizci8l, ' o[oui; SIaI slరd, uIe dg? 4 31+231 - ShareChat
ચૈત્ર માસ અને લીમડાનો રસ -- પ્રકૃતિ મુજબ કઈ રીતે પી શકાય. અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #ચૈત્ર સુદ પાંચમ 🙏🙏 #ચૈત્ર #🌷ચૈત્રી નવરાત્રી સ્ટેટ્સ🤩 #🌷ચૈત્રી નવરાત્રી સ્ટેટ્સ🤩 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #આયુર્વેદ ભારત
ચૈત્ર સુદ પાંચમ 🙏🙏 - ShareChat
00:36
તારીખ :-13/03/2026 શુક્રવાર શ્રી આશાપુરા માતાજી તથા ગોગા મહારાજ ની અસીમ કૃપા થી તથા આપ સૌના સાથ અને સહકાર થી અમો અમારું નવીન સાહસ {✂️પ્રિયાન હેર સલૂન ✂️} #હેર #💇 હેરસ્ટાઇલ બાલાજી સીટી બહાર,બાલાજી આર્કેડ, ગ્રા, ફ, દુકાન :- 9 તિરુપતિ રાજનગર ની સામે આબુરોડ હાઈવે સેલિબ્રેશન પાર્ટી પ્લૉટ રોડ, ન્યુ પાલનપુર મોં :-7567330655 વિજય ચોહાણ મલાણા {✂️પ્રિયાન હેર સલૂન✂️}
હેર - ShareChat
00:37
સંપૂર્ણ આહાર કોને કહેવાય ? સ્વસ્થ વ્યક્તિએ કેવો આહાર લેવો જોઈએ ? અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://c.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #🩺આરોગ્ય ટિપ્સ #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી #a #🤸 ફિટનેસ વિડિઓ
આયુર્વેદ ભારત - ShareChat
00:42
#🌿 આયુર્વેદ #આયુર્વેદ ભારત #😀 તંદુરસ્તી
🌿 આયુર્વેદ - थग्निवेश دہ அ!gd& uAsu Gans "ulailds ualol' शिथाणIभi शशीशभां %१भciो S$ पशid ऋतुनी gieallo) siee) zHlj091 cp) @,%ollell zlols] 21చl| alu 0 ddlul బII qul2lotl SS0 . =lelealie 0/&I2 SlBqlg Slal S2 0. SSoll शेगो शोश्यिाशिश , थ।भडीनl शेग|ो S।थIGिशीश, भोश।पो , ६भ ellwe , elaioic zueidcloi] 838, ೫t19j PCOD, थनिथभित भIशिs ४ूनी ೈisl8lz u? 3lisi al&%ol, அIUolவ {aulol S2dI SgBli aluzits Ismoker s lungs) 3l98 % 2i4f s21 &1 Hudl 4u- [lsc?u 42 9u% -l g2 Contact us :- वैध. %ागृत थौ७ाए।  9925311320 BAMS; CCPK २र्धभ २ङवे२ sोrcोs२, वन सेन्२२नी 4ासे , डी२I ७ाछवे, F7, uತct[' 4[91, u[c-y২ थग्निवेश دہ அ!gd& uAsu Gans "ulailds ualol' शिथाणIभi शशीशभां %१भciो S$ पशid ऋतुनी gieallo) siee) zHlj091 cp) @,%ollell zlols] 21చl| alu 0 ddlul బII qul2lotl SS0 . =lelealie 0/&I2 SlBqlg Slal S2 0. SSoll शेगो शोश्यिाशिश , थ।भडीनl शेग|ो S।थIGिशीश, भोश।पो , ६भ ellwe , elaioic zueidcloi] 838, ೫t19j PCOD, थनिथभित भIशिs ४ूनी ೈisl8lz u? 3lisi al&%ol, அIUolவ {aulol S2dI SgBli aluzits Ismoker s lungs) 3l98 % 2i4f s21 &1 Hudl 4u- [lsc?u 42 9u% -l g2 Contact us :- वैध. %ागृत थौ७ाए।  9925311320 BAMS; CCPK २र्धभ २ङवे२ sोrcोs२, वन सेन्२२नी 4ासे , डी२I ७ाछवे, F7, uತct[' 4[91, u[c-y২ - ShareChat
આયુર્વેદિક ઔષધિ તેમજ પંચકર્મ દ્વારા સોરીયાસીસ જેવા ચામડીના રોગોને મૂળ થી મટાડી શકાયઃ છે. અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક 👨‍⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ 📞 મોબાઈલ: 9925311320 📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર ગ્રુપમાં જોડાવા :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz #આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ #😀 તંદુરસ્તી
આયુર્વેદ ભારત - ShareChat
00:38
ઉદઘાટન તારીખ :-13/03/2026 શુક્રવાર સવારે 7:00 કલાકે સહર્ષ જણાવવાનું કે શ્રી આશાપુરા માતાજી તથા ગોગા મહારાજ ની અસીમ કૃપા થી તથા આપ સૌના સાથ અને સહકાર થી અમો અમારું નવીન સાહસ {✂️પ્રિયાન હેર સલૂન ✂️} નો શુભારંભ કરી રહ્યા છીએ તો આ શુભ પ્રસંગે આપ સૌને સહ પરિવાર પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. બાલાજી સીટી બહાર,બાલાજી આર્કેડ, ગ્રા, ફ, દુકાન :- 9 તિરુપતિ રાજનગર ની સામે આબુરોડ હાઈવે સેલિબ્રેશન પાર્ટી પ્લૉટ રોડ, ન્યુ પાલનપુર મોં :-7567330655 વિજય ચોહાણ મલાણા {✂️પ્રિયાન હેર સલૂન✂️} #💇 હેરસ્ટાઇલ
💇 હેરસ્ટાઇલ - Coming Soon 13/03/20२६ शुड़्वा२ Iyথlol ೬? ?1G6 % পিণ্থ থীeleI(HGIIeII) Mo.75673 30655 GIIGIछ सशीटी ६२५l%१ GeI२, GIIGIछ थर्डेड, ग्रा.$.gSIन नंन२:9,तिरपति श४नग२नी शाभे , थाGुशेड e्धवे सेढिन्रेश पार्थी ५Gो२ शेड न्थू ५IGनYु२-385001. Coming Soon 13/03/20२६ शुड़्वा२ Iyথlol ೬? ?1G6 % পিণ্থ থীeleI(HGIIeII) Mo.75673 30655 GIIGIछ सशीटी ६२५l%१ GeI२, GIIGIछ थर्डेड, ग्रा.$.gSIन नंन२:9,तिरपति श४नग२नी शाभे , थाGुशेड e्धवे सेढिन्रेश पार्थी ५Gो२ शेड न्थू ५IGनYु२-385001. - ShareChat