Prakash Patel
ShareChat
click to see wallet page
@3075628873
3075628873
Prakash Patel
@3075628873
मुझे ShareChat पर फॉलो करें!
#👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺
👣 જય મેલડી માઁ - న 66 g 512112ui 9 uQ1 4113 d442 &llsa ui 28 21/ "1[ 1' जभशे भाने , २पा२ धरवतभा२ t ٤٠٦ 7 ১ 5[ম[থী छूटे "OlSत ' भने..99: న 66 g 512112ui 9 uQ1 4113 d442 &llsa ui 28 21/ "1[ 1' जभशे भाने , २पा२ धरवतभा२ t ٤٠٦ 7 ১ 5[ম[থী छूटे "OlSत ' भने..99: - ShareChat
#👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺
👣 જય મેલડી માઁ - ణ aicigl uuust శqI @থ় ৪ भीsा थने भधु२.. 429 छंछेडो नडीं त्थi yell ப ا ణ aicigl uuust శqI @থ় ৪ भीsा थने भधु२.. 429 छंछेडो नडीं त्थi yell ப ا - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹 🌞અયોધ્યા કાંડ.. 02 ༺꧁📙 🌞 હરિ દૂત 🕊 https://www.facebook.com/share/p/14Xy86r36gf/ 🌞 મનુષ્ય સંસારમાં સુખ ની પાછળ દોટ મૂકે છે,પણ જેમ મુઠ્ઠી માં પાણી રહી શકે નહિ,તેમ સંસાર નું સુખ હાથમાં રહી શકે નહિ.દશરથ રાજા જેવા સુખ ને સતત રાખી શક્યા નહિ તો સાધારણ માણસ નું શું ગજું? શાસ્ત્રો કહે છે કે-સંસારમાં સુખ-દુઃખ દેખાય છે તે અજ્ઞાન નું પરિણામ છે.સુખ સાચું નથી તેમ દુઃખ પણ સાચું નથી.બેય સરખાં છે,બેય એક છે,અને બેય ખોટાં છે.સુખ –દુઃખ એ કેવળ મન ની કલ્પના છે,આત્મા ને એ સ્પર્શ કરી શકતાં નથી.આત્મા નિર્લેપ છે,પર છે.એ આત્મા ને કોઈ આકાર નથી,,તે અમૂર્ત (નિરાકાર) અને પૂર્ણ છે.દ્રષ્ટા છે. પણ જીવ પોતાનું સ્વ-રૂપ ભૂલ્યો છે,એની જ બધી રામાયણ છે. મન સુખ-દુઃખ ઉભાં કરે છે,મન ને એના વગર ચેન પડતું નથી.સંકલ્પ-વિકલ્પ કર્યા વગર તે રહી શકતું નથી.મન જો સંકલ્પ-વિકલ્પ છોડે તો સુખ-દુઃખ હટી જાય. ને સમતા પ્રાપ્ત થાય. જ્યાં સુધી સમતા પ્રાપ્ત થઇ નથી ત્યાં સુધી આનંદ-શાંતિ એ તો દૂરની વાત છે. મનમાં સંસાર છે,સંસાર ના વિષયો છે ત્યાં સુધી મન જીવે છે.ત્યાં સુધી મન ની માયા પણ જીવતી છે. જેમ દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળતો રહેવાનો,પણ તેલ ખૂટી જાય ત્યારે દીવો હોલવાઈ જાય છે, તેમ મન એ વિષયો ના તેલ પર જીવે છે,અને જેવું તે વિષયોનું તેલ પૂરવાનું બંધ થાય એટલે મન હોલવાઈ જાય છે,શાંત થઇ જાય છે. આ વસ્તુ,કોઈ આજે સમજે કે કોઈ કાલે સમજે.પણ સમજવું તો પડે જ છે કે-સુખ-દુઃખ સાચાં નથી. કોઈ થપ્પડ વાગે એટલે શીખે કે કોઈ સમજી ને શીખે,પણ શીખવું તો પડશે જ.માનવ જીવન તેના માટે જ છે, અને જો આ જન્મ માં નહિ શીખે તો ફરીફરી આ દુનિયામાં આવવાનું નક્કી જ છે, ફરી ફરી એ જ સુખ-દુઃખ નાં ચકકર માં પડ્યે જ જવું પડે છે. આ સંસાર એક પાઠશાળા (સ્કુલ) છે,અને સત્ય ના આ પાઠ શીખવા માટે જ મનુષ્ય જન્મ છે. આ સંસાર એ નાટક નો મંચ છે.આપણે બધા તેમાં જુદા જુદા પાઠ (રોલ) ભજવીએ છીએ. કોઈ રાજા નો,કોઈ નોકરનો,કોઈ પિતા નો કોઈ પુત્રનો પાઠ-એવા અનેક પ્રકાર ના પાઠ (રોલ) કરી ને કોઈ હસે,કોઈ રુવે,કોઈ કમાય તો કોઈ ખોવે-આવા વિધવિધ પાત્રો પાસે વિધવિધ ચેષ્ટાઓ, ઉપરવાળો સૂત્રધાર,પોતાનું ધાર્યું કરીને કરાવડાવે છે. મહાત્માઓ કહે છે કે-પાત્રો એ સૂત્રધાર ને વશ રહેવાનું,એ કહે તે પાઠ ભજવવાનો. પણ તે પાઠ માં મમતા નહિ રાખવાની.પાત્ર નો વેશ એ માત્ર વેશ જ છે.સાચાં સ્વ-રૂપ નું (આત્માનું) જ્ઞાન થાય તો તે વેશ ઉતરી જાય છે. વેશ માંથી મનને કાઢી નાખે તે જ સાચો નટ. સંસારમાં પોતાને મળેલા પાત્રને નિષ્ઠાથી ભજવે પણ સાથે સાથે એ પણ સમજે કે આ મારું સાચું સ્વ-રૂપ નથી, “હું” પાત્રથી જુદો (ભિન્ન) એક દ્રષ્ટા માત્ર છું,તે પાત્ર ભજવશે પણ પાત્ર માં લેપાશે નહિ. જે આ સાચી રીતે સમજી જાય છે તે સંસારની માયા માં રહેવા છતાં અલિપ્ત રહે છે.મુક્ત રહે છે. પ્રભુ એ સંસાર ની રચના, માયા ની મદદથી એવી કરી છેકે-મનુષ્ય એમાં ફસાયેલો જ રહે છે, મનુષ્ય વિષયોમાં ડૂબેલો રહે તો તે ભગવાન પાસે જાય નહિ,ભગવાન ની આ ચાલાકી છે,રમત છે. પણ સંતો એ તેમની આ ચાલાકી પકડી પાડી છે. બાકી પ્રભુ ની આ માયા એવી પ્રબળ છે કે-ભલભલા જ્ઞાનીઓ પણ ભુલા પડ્યા છે.વિશ્વામિત્ર જેવા પ્રબળ પુરુષાર્થી પણ ગોથાં ખાઈ ગયા છે.કોઈ વાર કામ માં ,ક્રોધમાં તો કોઈ વાર લોભ માં સંસાર સુંદર લાગે છે, સંસાર સુંદર નથી પણ સંસાર ને બનાવનાર તે સંસારથી કેટલો યે સુંદર છે. સંસાર ના ચિંતન થી સંસાર સુંદર લાગે છે.મન ને વહાલું લાગ્યું,તે તે મન ને સુંદર લાગે છે. ભુંડ ને વિષ્ટામા રહેવાનું સુંદર લાગે છે.તેને તેની ભુંડણી સુંદર લાગે છે. એટલે સૌન્દર્ય ની કલ્પના એ પોતપોતાના મનની પેદાશ છે. મન જો ચાળે ચડ્યું હોય તો તેને મિષ્ટાન્ન ની કામના જાગે ને સુકો રોટલો એણે સુંદર ના દેખાય. પણ જો શરીર ભૂખ થી પીડતું હોય ને સુકો રોટલો સામે આવે તો તે સુકો રોટલો સુંદર બની જાય છે. આમ સુખ-સૌન્દર્ય એ મન ની કલ્પના છે,કેવળ મન નો વિલાસ છે. મન ને વિષયો ગમે છે,તે ઇન્દ્રિયો ની તૃપ્તિ માં સુખ શોધે છે,પણ ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી,તેને સુખ ની પ્રાપ્તિ થતી નથી.પ્રાપ્તિ થાય છે માત્ર તૃષ્ણા ની .અને તે તૃષ્ણા નો અંત આવતો નથી. મારીચ-રૂપી માયા મૃગે રામજી ને ફસાવ્યા,તેમ આ તૃષ્ણા નો માયા-મૃગ આપણને પણ ફસાવે છે. રામજી તો સમર્થ હતા,જીતી ગયા પણ આપણે માયા નો માર ખાધા કરીએ છીએ. (#રામાયણ🏹 સરળ સમજૂતી સાથે.. તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..) ❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜ ❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - బ 212402411| sR ٤ 2{4[&[ sis..02 బ 212402411| sR ٤ 2{4[&[ sis..02 - ShareChat
#👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺
👣 જય મેલડી માઁ - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - "ು  Ccd Inin3 श्री कृष्णां "ು  Ccd Inin3 श्री कृष्णां - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - AUDIO जय हनुमान કા श्रीराम ૭ ૬૬ બનવું હોય તો કોઈના દુઃખની દુ : ખની દવા બનો , ૐ હરિ દૂત ઘા તો કોઇ પણ માણસ આપે છે . ૮૬૭ - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - सोथी वधु सI२ो ५Eऔो थे 6 शiलकl. 8 ٧٤٠ २{[२७ aul ?41 21 &lsl| oldlal  %ेभने तभने ६ः५{ 4७ोंथायुं alleil-st' 521/ ddldt सोथी वधु सI२ो ५Eऔो थे 6 शiलकl. 8 ٧٤٠ २{[२७ aul ?41 21 &lsl| oldlal  %ेभने तभने ६ः५{ 4७ोंथायुं alleil-st' 521/ ddldt - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - श्रीरप M भI९I२ो slछ ६िवशे yुषथ 66 ५्राप्ति भाटे व्रत २५ी "Guवाञ" 5? 89, d4 uldl-l g2al [ 44  ৫[ ٤ ]नी नI५ू६ भार्टे प्रथेत्न s२वो थे 4ত[ ১s "G২t৭" 34 "Guda' 0 श्रीरप M भI९I२ो slछ ६िवशे yुषथ 66 ५्राप्ति भाटे व्रत २५ी "Guवाञ" 5? 89, d4 uldl-l g2al [ 44  ৫[ ٤ ]नी नI५ू६ भार्टे प्रथेत्न s२वो थे 4ত[ ১s "G২t৭" 34 "Guda' 0 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - 2 Ma Eulsl 520I 12 सा२ ड्यारेथ नl टनशो, Gualul PiakasbPatel तभने SSd नध२्थी नषि थंध्श्थी पध थोषजे छे४ 99 8 2 Ma Eulsl 520I 12 सा२ ड्यारेथ नl टनशो, Gualul PiakasbPatel तभने SSd नध२्थी नषि थंध्श्थी पध थोषजे छे४ 99 8 - ShareChat