Prakash Patel
ShareChat
click to see wallet page
@3075628873
3075628873
Prakash Patel
@3075628873
मुझे ShareChat पर फॉलो करें!
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - FOn  FOn - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹 🌞અયોધ્યા કાંડ.. 44 ༺꧁📙 🌞 હરિ દૂત 🕊 https://www.facebook.com/share/p/1BM8QihcFw/ 🌞 .. .. રામરાજ્ય ની સ્થાપના પહેલાં બે યુદ્ધ લડાય છે.એક લંકા માં ને બીજું અયોધ્યામાં. એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજી નું યુદ્ધ આંતરિક છે. શ્રીરામ કામ-વાસના માટે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના માટે લડી ને જીતે છે. અને આ બે જીત થયા પછી જ રામ-રાજ્ય થાય છે. “કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે, “લોભવાસના”નું પ્રતિક મંથરા ને કૈકેયી છે. લોભ-વૃત્તિ પોતાના સ્વાર્થમાં બીજા ઓ વિચાર કરતી નથી,કામ-વૃત્તિ પોતાના અહંકાર માં મસ્ત છે,અને પોતાના અહંકાર ની સામે જે આવે તેનો નાશ કરવા,તત્પર હોય છે. લોભ ની સામે લોભ લડે તો કોઈ એક લોભ તો જીતે જ અને લોભ કાયમ રહે, પણ જો,લોભ ની સામે ત્યાગ લડે તો તો જ લોભ ને હરાવી શકાય. શ્રીરામે જો લોભ રાખી કહ્યું હોત કે હું વનમાં ના જાઉં,ગાદી પર મારો હક્ક છે,તે તેમણે કોઈ કાઢનાર નહોતું, પણ એ લડાઈ લોભ ની કહેવાત અને વિજય પણ લોભ નો જ થાત અને રામ-રાજ્ય ના થાત. એવી જ રીતે કામ ની વિરુદ્ધ વૈરાગ્ય લડે તો જ કામ હારે.અને એટલે જ રાવણ નો પરાજય નિશ્ચિત છે. શ્રીરામ પિતાની આજ્ઞા સત્ય છે કહી એનું પાલન કરવા રાજપાટ છોડી ને વનમાં જાય છે,ત્યારે, ભરત એ જ પિતાની આજ્ઞા પાળવાની ના કહે છે. ભરત કહે છે કે-હું ગાદી પર બેસું તો સત્ય નો નહિ પણ અસત્ય નો વિજય થશે. અસત્ય-વાદી મંથરાનો જ વિજય થશે,તેનો સંકલ્પ પુરો થશે અને પિતાજી નો સંકલ્પ અધુરો રહી જશે, પિતાજી એ શ્રીરામને ગાદી પર બેસાડવાનું રાજસભાને અને આખી પ્રજાને “વચન” આપ્યું હતું, શ્રીરામને પણ એ વાતની (વચન ની) ખબર હતી, તો પછી, પિતાજી નું એ વચન સાચું? કે,બળાત્કારે લેવાયેલું વચન સાચું? સત્ય ક્યાં છે ? શબ્દ માં કે ભાવમાં? પિતાજી નો અધુરો સંકલ્પ પુરો થાય એમાં જ ધર્મ ની રક્ષા છે. બળાત્કારે લેવાયેલ વચન ની રક્ષા એ તો ધર્મ ના નામે અધર્મ ની રક્ષા છે. સત્ય ના નામે અસત્ય ની રક્ષા છે. ધર્મ ને એ રીતે અધર્મનું હથિયાર ન બનવા દેવાય. ભરતજી ને શ્રીરામ પર પરમ સ્નેહ છે,અને તે ધર્મ ની સાચી સમજ ધરાવતા ધર્મ-નિષ્ઠ પરમ પુરુષ છે. ભરતજી ખૂબ વિનય-પૂર્વક પણ સ્પષ્ટ-પણે કહે છે કે-અંતકાળે મારા પિતા બુદ્ધિ ખોઈ બેઠા હતા. શ્રીરામ કહે છે કે-પિતાજી ના વચન નું પાલન કરી હું વનમાં જાઉં છું,એ ધર્મ છે. ભરતજી કહે છે કે-પિતાજી નું વચન નહિ માની ને હું ગાદીએ ન બેસું એ ધર્મ છે. આમાં સાચું શું? તો મહાપુરુષો કહે છે કે-સાચું એ છે કે-“સ્વાર્થ-ત્યાગ” એ જ “ધર્મ”. શ્રીરામ એવો નિર્ણય કરે છે કે-જેમાં એમને ત્યાગ કરવો પડે છે, અને ભરત જે નિર્ણય કરે છે તેમાં પણ તેમને ત્યાગ કરવો પડે છે. ત્યાગ એટલેજ ધર્મ,ત્યાગ-નિષ્ઠા એટલે જ ધર્મ-નિષ્ઠા,એ જ સત્ય-નિષ્ઠા. ધર્મ હંમેશા સ્વાર્થ ના ત્યાગ ની જ પ્રેરણા કરે છે. અને આ સ્વાર્થ-ત્યાગ એજ રામ-રાજ્ય નો પાયો છે.મૂળ છે. અને આ પાયા પર જ ચિત્રકૂટમાં ભરતે અને શ્રીરામે રામ-રાજ્ય ની સ્થાપના કરી છે. અયોધ્યા-કાંડ-સમાપ્ત. (#રામાયણ🏹 સરળ સમજૂતી સાથે.. તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..) ❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜ ❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - మ 2[2{[2(9[ 2u8l sis.44 మ 2[2{[2(9[ 2u8l sis.44 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - மப "थ{२२ " ४३ थेवुं %३२ dldg:! "थ{ISथ२२ " ४२ थेवुं Medicine SuR్N%" CARE Calldd: 771 45 0 0 மப "थ{२२ " ४३ थेवुं %३२ dldg:! "थ{ISथ२२ " ४२ थेवुं Medicine SuR్N%" CARE Calldd: 771 45 0 0 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - श्रेष् "२Cनशीeता " थे "श%%नत[ " नुं రaI@uసI" 91 श्रेष् "२Cनशीeता " थे "श%%नत[ " नुं రaI@uసI" 91 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - रॅप அ ೈಳ रॅप அ ೈಳ - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।। ५ लाभ शुभ 30 ೫ ೫ ೫ कमले कमलालये प्रसीद प्रसीद 3ೌ ೫ ೫ ೫ महालक्ष्म्यै नमः| वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।। ५ लाभ शुभ 30 ೫ ೫ ೫ कमले कमलालये प्रसीद प्रसीद 3ೌ ೫ ೫ ೫ महालक्ष्म्यै नमः| - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - शर 4 सब सुख लहै तुम्हारी शरणा! तुम रक्षक काहू को डरना। ! शर 4 सब सुख लहै तुम्हारी शरणा! तुम रक्षक काहू को डरना। ! - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - MगIवIन त्था२ ५ु५ % ५ुश थाथ छे %५२, 3 थे 3 ২t2৫! 9ঘা gq 9 पछी u९८ भI२८ ५२ S:ul সহীatী ৪9. MगIवIन त्था२ ५ु५ % ५ुश थाथ छे %५२, 3 थे 3 ২t2৫! 9ঘা gq 9 पछी u९८ भI२८ ५२ S:ul সহীatী ৪9. - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - 9तवानी भग u೫ ಣ್ಯಂtol त्थारे % थावे s& spal ?ls %8' Rell skl 0 00 @uuనd% O0g 9तवानी भग u೫ ಣ್ಯಂtol त्थारे % थावे s& spal ?ls %8' Rell skl 0 00 @uuనd% O0g - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - న 05 ৫[২থ ১ স৫ "5[89 89 % 68থণী আ[২{uা২ "o10u" [ { 215 52 oel 4Iu 8.99 న 05 ৫[২থ ১ স৫ "5[89 89 % 68থণী আ[২{uা২ "o10u" [ { 215 52 oel 4Iu 8.99 - ShareChat