*અમદાવાદમાં.*.. પૂજ્ય દીપકભાઈનો સત્સંગ – જ્ઞાનવિધિ કાર્યક્રમ
જય સચ્ચિદાનંદ !
નવા મુમુક્ષુઓ અને મહાત્માઓ માટે અમદાવાદ ખાતે પૂજ્ય દીપકભાઈનો સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.
*પૂજ્ય દીપકભાઈનો સત્સંગ:*
12 અને 13 ડિસેમ્બર (શુક્ર અને શનિ)
રાત્રે 8 થી 11
*જ્ઞાનવિધિ:*
14 ડિસેમ્બર (રવિવાર)
સાંજે 5.30 થી 9
*જ્ઞાનવિધિ રજિસ્ટ્રેશન ફોર્મની લિંક:*
https://gv.dadabhagwan.org/ #🔄કર્મનું જ્ઞાન🙏 #✨આધ્યાત્મિક વિચાર📜 #પૂજ્ય શ્રી દિપક ભાઈ દેસાઈ #👏દાદા ભગવાન પરિવાર👏 #dadabhagwan
*આપ્તપુત્ર સત્સંગ:*
15 ડિસેમ્બર (સોમવાર)
રાત્રે 8 થી 11
*સ્થળ:*
મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ, ડી માર્ટની સામે, નિકોલ
*લોકેશન:* https://dbf.adalaj.org/Ahmedabad2025
*સંપર્ક:* +91 9824688399
Shared from Akonnect