SATYAPATH GUJARATI NEWS
ShareChat
click to see wallet page
@721266098
721266098
SATYAPATH GUJARATI NEWS
@721266098
मुझे ShareChat पर फॉलो करें!
વાડજમાંથી 35 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપાયું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ ખત કોલોનીમાંથી પતિ–પત્નીની ધરપકડ કરી છે. ઘરેથી મળી આવેલા 357 ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ₹35.77 લાખ થાય છે. પૂછપરછમાં જાણ્યું કે દંપતી છેલ્લા ચાર મહિના થી ઘરેથી જ ડ્રગ્સ વેચતું હતું અને રાજસ્થાન–લખનઉ સુધીના જોડાણો હતા. મુખ્ય સપ્લાયર સુભાષ હાલ ફરાર છે. તપાસ ચાલુ… #ahmedabad #crimebranch #DrugsCase #mddrugs #Wadaj #satyapathgujaratinews #saurangthakkar https://www.instagram.com/reel/DRugNMUEiga/?igsh=MXB5d3Y3bDUzczZjbA== #gujarati #આપણું અમદાવાદ #Breaking News #surat to vadodara #✔️ગુજરાતી સમાચાર
gujarati - ShareChat
SATYAPATH GUJARATI NEWS on Instagram: "વાડજમાંથી 35 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપાયું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ ખત કોલોનીમાંથી પતિ–પત્નીની ધરપકડ કરી છે. ઘરેથી મળી આવેલા 357 ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ₹35.77 લાખ થાય છે. પૂછપરછમાં જાણ્યું કે દંપતી છેલ્લા ચાર મહિના થી ઘરેથી જ ડ્રગ્સ વેચતું હતું અને રાજસ્થાન–લખનઉ સુધીના જોડાણો હતા. મુખ્ય સપ્લાયર સુભાષ હાલ ફરાર છે. તપાસ ચાલુ… #ahmedabad #crimebranch #DrugsCase #mddrugs #Wadaj #satyapathgujaratinews #saurangthakkar"
1 likes, 0 comments - saurang_thakkar_official on December 1, 2025: "વાડજમાંથી 35 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપાયું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ ખત કોલોનીમાંથી પતિ–પત્નીની ધરપકડ કરી છે. ઘરેથી મળી આવેલા 357 ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ₹35.77 લાખ થાય છે. પૂછપરછમાં જાણ્યું કે દંપતી છેલ્લા ચાર મહિના થી ઘરેથી જ ડ્રગ્સ વેચતું હતું અને રાજસ્થાન–લખનઉ સુધીના જોડાણો હતા. મુખ્ય સપ્લાયર સુભાષ હાલ ફરાર છે. તપાસ ચાલુ… #ahmedabad #crimebranch #DrugsCase #mddrugs #Wadaj #satyapathgujaratinews #saurangthakkar".
અમદાવાદમાં ₹8.70 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત – ચાર યુવાનો ઝડપાયા અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી! પોલીસે રાત્રીના ઓપરેશન દરમિયાન ચાર યુવાનો પાસેથી 8.70 કરોડ રૂપિયાનું દુર્લભ એમ્બરગ્રીસ જપ્ત કર્યું. નરોડા અને ન્યૂ મણિનગરના રહેવાસી આ આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ આ માલ સુરતના બિપિન સોલંકી પાસેથી મેળવ્યો હતો અને ખરીદદારોની શોધમાં અમદાવાદ આવ્યા હતા. સ્પર્મ વ્હેલમાંથી મળતું એમ્બરગ્રીસ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પોલીસે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. ગુજરાતમાં ફરી એક વાર આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ! #satyapathgujaratinews #Ambergris #ahmedabadnews #CrimeReport #WildlifeCrime #gujaratpolice #BreakingNews #IllegalTrade #saurangthakkar https://www.instagram.com/reel/DRpiKNQkrT0/?igsh=MTQ2em91MTgyaWtvMA== #surat to vadodara #આપણું અમદાવાદ #✔️ગુજરાતી સમાચાર #Breaking News #gujarati
surat to vadodara - ShareChat
SATYAPATH GUJARATI NEWS on Instagram: "અમદાવાદમાં ₹8.70 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત – ચાર યુવાનો ઝડપાયા અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી! પોલીસે રાત્રીના ઓપરેશન દરમિયાન ચાર યુવાનો પાસેથી 8.70 કરોડ રૂપિયાનું દુર્લભ એમ્બરગ્રીસ જપ્ત કર્યું. નરોડા અને ન્યૂ મણિનગરના રહેવાસી આ આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ આ માલ સુરતના બિપિન સોલંકી પાસેથી મેળવ્યો હતો અને ખરીદદારોની શોધમાં અમદાવાદ આવ્યા હતા. સ્પર્મ વ્હેલમાંથી મળતું એમ્બરગ્રીસ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પોલીસે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. ગુજરાતમાં ફરી એક વાર આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ! #satyapathgujaratinews #Ambergris #ahmedabadnews #CrimeReport #WildlifeCrime #gujaratpolice #BreakingNews #IllegalTrade #saurangthakkar"
2 likes, 0 comments - saurang_thakkar_official on November 29, 2025: "અમદાવાદમાં ₹8.70 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત – ચાર યુવાનો ઝડપાયા અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી! પોલીસે રાત્રીના ઓપરેશન દરમિયાન ચાર યુવાનો પાસેથી 8.70 કરોડ રૂપિયાનું દુર્લભ એમ્બરગ્રીસ જપ્ત કર્યું. નરોડા અને ન્યૂ મણિનગરના રહેવાસી આ આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ આ માલ સુરતના બિપિન સોલંકી પાસેથી મેળવ્યો હતો અને ખરીદદારોની શોધમાં અમદાવાદ આવ્યા હતા. સ્પર્મ વ્હેલમાંથી મળતું એમ્બરગ્રીસ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પોલીસે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. ગુજરાતમાં ફરી એક વાર આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ! #satyapathgujaratinews #Ambergris #ahmedabadnews #CrimeReport #WildlifeCrime #gujaratpolice #Br
ब्रजघाट पर पुतले का अंतिम संस्कार! 50 लाख इंश्योरेंस का खेल बेनक़ाब उत्तर प्रदेश के हापुड़ जिले से एक चौंकाने वाला मामला सामने आया है। गढ़मुक्तेश्वर के ब्रजघाट पर दिल्ली से आए 4 लोग गंगा किनारे अंतिम संस्कार करने पहुंचे—लेकिन चिता पर डेडबॉडी नहीं, बल्कि पुतला रखा मिला! लोगों की शंका पर खुला बड़ा खुलासा… दो आरोपी मौके से फरार, दो पुलिस के शिकंजे में। पूरा मामला क्या था? इंश्योरेंस क्लेम की साज़िश या कुछ और? 👇 पूरा वीडियो देखें और अपनी राय कमेंट में बताएं। स्तोत्र:पत्रकार शशि जायसवाल,उत्तरप्रदेश चौराचोरी ,गोरखपुर #SatyapathGujaratiNews #BreakingNews #Hapur #Brajghat #UttarPradesh #CrimeNews #InsuranceFraud #viralnews https://www.instagram.com/reel/DRms-CzjFWg/?igsh=MWR6OWN3bzN3YXpkMA== #✔️ગુજરાતી સમાચાર #Breaking News #surat to vadodara #આપણું અમદાવાદ #gujarati
✔️ગુજરાતી સમાચાર - ShareChat
SATYAPATH GUJARATI NEWS on Instagram: "ब्रजघाट पर पुतले का अंतिम संस्कार! 50 लाख इंश्योरेंस का खेल बेनक़ाब उत्तर प्रदेश के हापुड़ जिले से एक चौंकाने वाला मामला सामने आया है। गढ़मुक्तेश्वर के ब्रजघाट पर दिल्ली से आए 4 लोग गंगा किनारे अंतिम संस्कार करने पहुंचे—लेकिन चिता पर डेडबॉडी नहीं, बल्कि पुतला रखा मिला! लोगों की शंका पर खुला बड़ा खुलासा… दो आरोपी मौके से फरार, दो पुलिस के शिकंजे में। पूरा मामला क्या था? इंश्योरेंस क्लेम की साज़िश या कुछ और? 👇 पूरा वीडियो देखें और अपनी राय कमेंट में बताएं। स्तोत्र:पत्रकार शशि जायसवाल,उत्तरप्रदेश चौराचोरी ,गोरखपुर #SatyapathGujaratiNews #BreakingNews #Hapur #Brajghat #UttarPradesh #CrimeNews #InsuranceFraud #viralnews"
A recent incident in Hapur, Uttar Pradesh, has left everyone stunned as four individuals from Delhi were caught performing a fake funeral on the banks of the Ganges River, using a dummy instead of a corpse. The case has sparked concerns about insurance fraud and raises questions about the motive behind the fake claim of ₹50 lakhs. Watch the full video to learn more and share your thoughts in the comments.
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ, ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું ભારત આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. 500 વર્ષના સંઘર્ષ બાદ પૂર્ણ થયેલા આ યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર ભારત રામમય બન્યું છે. ગર્ભગૃહની દિવ્ય ઉર્જા હવે ધર્મધ્વજા તરીકે પ્રતિષ્ઠિત થઈ છે — જે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનું પ્રતિક છે. ‘સિયાવર રામચંદ્ર કી જય!’🙏 #Ayodhya #RamTemple #RamMandir #FlagHoisting #PMModi #HistoricMoment #AyodhyaDham #RamLalla #IndianCulture #CulturalHeritage #IndiaNews #BreakingNews #SatyapathGujaratiNews #DivineMoment #RamBhakt #TempleInauguration #IndianTradition #ProudMoment #HinduCulture #AyodhyaLive https://www.instagram.com/reel/DReM2Q7jFrY/?igsh=YWE5dWdocGxrYmxh #gujarati #આપણું અમદાવાદ #Breaking News #surat to vadodara #✔️ગુજરાતી સમાચાર
gujarati - ShareChat
SATYAPATH GUJARATI NEWS on Instagram: "અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ, ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું ભારત આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. 500 વર્ષના સંઘર્ષ બાદ પૂર્ણ થયેલા આ યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર ભારત રામમય બન્યું છે. ગર્ભગૃહની દિવ્ય ઉર્જા હવે ધર્મધ્વજા તરીકે પ્રતિષ્ઠિત થઈ છે — જે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનું પ્રતિક છે. ‘સિયાવર રામચંદ્ર કી જય!’🙏 #Ayodhya #RamTemple #RamMandir #FlagHoisting #PMModi #HistoricMoment #AyodhyaDham #RamLalla #IndianCulture #CulturalHeritage #IndiaNews #BreakingNews #SatyapathGujaratiNews #DivineMoment #RamBhakt #TempleInauguration #IndianTradition #ProudMoment #HinduCulture #AyodhyaLive"
Prime Minister Narendra Modi hoisted the national flag at the Shri Ram Janmabhoomi Mandir in Ayodhya, marking the end of a 500-year struggle for the temple's construction. The event celebrates the inauguration of the Ram temple, a symbol of Indian culture and heritage, and marks a new chapter in the country's history.
ઈસનપુર રોડ પર ટ્રાવેલ બસો ઉભી રાખવાથી રસ્તો સાંકડો, વાહનચાલકો મુશ્કેલીમાં નારોલ સર્કલથી ઈસનપુર જતાં માર્ગ પર ટ્રાવેલ એજન્સીઓ સામે ઊભી રહેતી બે–બે ટ્રાવેલ બસો અને દુકાનોની સામેના ગેરવ્યવસ્થિત પાર્કિંગથી દરરોજ બપોરે ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ઓવરબ્રિજને કારણે પહેલેથી જ સાંકડો માર્ગ બસોની લાઈનથી વધુ તંગ બની રહ્યો છે, જેના કારણે બે–ચક્રીયથી લઈને કાર અને ટેમ્પો ચાલકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિને સમજવા સ્થળ પર તપાસ કરવામાં આવી અને વાસ્તવિક દૃશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. સમસ્યા દૈનિક હોવાથી ટ્રાફિક વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. #NarolTrafficJam #IsanpurRoadBlock #AhmedabadUpdates #TrafficAlert #RoadSafetyIssue #DailyTrafficProblem #TravelBusBlocking #AhmedabadTrafficNews #StreetCongestion #PublicSafetyConcern #UrbanTrafficCrisis #LocalNewsUpdate #satyapathgujaratinews https://www.instagram.com/reel/DRcegyOjNzg/?igsh=MTQ2Y2ZkMWQxdnM3YQ== #surat to vadodara #આપણું અમદાવાદ #✔️ગુજરાતી સમાચાર #Breaking News #gujarati
surat to vadodara - ShareChat
SATYAPATH GUJARATI NEWS on Instagram: "ઈસનપુર રોડ પર ટ્રાવેલ બસો ઉભી રાખવાથી રસ્તો સાંકડો, વાહનચાલકો મુશ્કેલીમાં નારોલ સર્કલથી ઈસનપુર જતાં માર્ગ પર ટ્રાવેલ એજન્સીઓ સામે ઊભી રહેતી બે–બે ટ્રાવેલ બસો અને દુકાનોની સામેના ગેરવ્યવસ્થિત પાર્કિંગથી દરરોજ બપોરે ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ઓવરબ્રિજને કારણે પહેલેથી જ સાંકડો માર્ગ બસોની લાઈનથી વધુ તંગ બની રહ્યો છે, જેના કારણે બે–ચક્રીયથી લઈને કાર અને ટેમ્પો ચાલકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિને સમજવા સ્થળ પર તપાસ કરવામાં આવી અને વાસ્તવિક દૃશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. સમસ્યા દૈનિક હોવાથી ટ્રાફિક વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. #NarolTrafficJam #IsanpurRoadBlock #AhmedabadUpdates #TrafficAlert #RoadSafetyIssue #DailyTrafficProblem #TravelBusBlocking #AhmedabadTrafficNews #StreetCongestion #PublicSafetyConcern #UrbanTrafficCrisis #LocalNewsUpdate #satyapathgujaratinews"
1 likes, 0 comments - saurang_thakkar_official on November 24, 2025: "ઈસનપુર રોડ પર ટ્રાવેલ બસો ઉભી રાખવાથી રસ્તો સાંકડો, વાહનચાલકો મુશ્કેલીમાં નારોલ સર્કલથી ઈસનપુર જતાં માર્ગ પર ટ્રાવેલ એજન્સીઓ સામે ઊભી રહેતી બે–બે ટ્રાવેલ બસો અને દુકાનોની સામેના ગેરવ્યવસ્થિત પાર્કિંગથી દરરોજ બપોરે ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ઓવરબ્રિજને કારણે પહેલેથી જ સાંકડો માર્ગ બસોની લાઈનથી વધુ તંગ બની રહ્યો છે, જેના કારણે બે–ચક્રીયથી લઈને કાર અને ટેમ્પો ચાલકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિને સમજવા સ્થળ પર તપાસ કરવામાં આવી અને વાસ્તવિક દૃશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. સમસ્યા દૈનિક હોવાથી ટ્રાફિક વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. #NarolTrafficJam #IsanpurRoadBlock #AhmedabadUpdates #TrafficAlert #RoadSafetyIssue #DailyTrafficProbl
પંજાબનો દીકરો, હિન્દી સિનેમાનો રાજા આજથી સ્ક્રીન પર નહીં, દિલમાં રહેશે હંમેશા 🙏✨" 🖤 એક યુગનો અંત 🖤 આજે ૨૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ ભારતીય સિનેમાના મહાનાયક, અમારા પ્યારા ધર્મેન્દ્રજીએ અંતિમ શ્વાસ લીધા. પંજાબના નસરાલી ગામનો એ સાદો છોકરો, જેની પાસે કંઈ નહોતું સિવાય સપના અને મહેનતના… એ જ આજે કરોડો દિલોનો રાજા બનીને અમર થઈ ગયો. 300+ ફિલ્મો, અનગણિત સુપરહિટ્સ, શોલેયનો વીરુ, ફૂલ ઔર પથ્થરનો હીરો, સીતા ઔર ગીતાનો પ્રેમી, ધરમ-વીરનો ધરમ… દરેક રૂપમાં લોકોના દિલમાં ઘર કરી ગયો. સ્ટારડમ હોવા છતાં જમીન સાથે જોડાયેલો રહ્યો, બે પરિવારો વચ્ચે પ્રેમ-કર્તવ્યનું અદ્ભુત સંતુલન જાળવ્યું, નવા કલાકારોને હાથ પકડાવ્યો, દુખીઓને ખભો આપ્યો… એ જ ધર્મેન્દ્રજી હતા – એક સાચા ઇન્સાન. આજે શરીર ચાલ્યું ગયું, પણ વીરુની હસતી આંખો, એ સ્મિત, એ સાદગી, એ પંજાબી બોલી… હંમેશા અમારી સાથે રહેશે. જબ તક હૈ જાન… વીરુ તેરી યાદ આયેગી 💔🙏 ઓમ શાંતિ 🕉️🙏 #Dharmendra #DharmendraDeathNews #RIPDharmendra #DharmendraTribute #HeManOfBollywood #LegendDharmendra #BollywoodIcon #BollywoodLegend #IndianCinemaLegend #CinemaIcon #DharmendraLivesOn #DharmendraForever #RestInPeaceDharmendra #BollywoodNews #BreakingNews #SatyapathGujaratiNews #SatyapathNews #SaurangThakkar #TributeToDharmendra #IndianCinema https://www.instagram.com/reel/DRcWTwCDDle/?igsh=b3IzYTc5NWNkNnRv #gujarati #Breaking News #આપણું અમદાવાદ #✔️ગુજરાતી સમાચાર #surat to vadodara
gujarati - ShareChat
SATYAPATH GUJARATI NEWS on Instagram: "પંજાબનો દીકરો, હિન્દી સિનેમાનો રાજા આજથી સ્ક્રીન પર નહીં, દિલમાં રહેશે હંમેશા 🙏✨" 🖤 એક યુગનો અંત 🖤 આજે ૨૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ ભારતીય સિનેમાના મહાનાયક, અમારા પ્યારા ધર્મેન્દ્રજીએ અંતિમ શ્વાસ લીધા. પંજાબના નસરાલી ગામનો એ સાદો છોકરો, જેની પાસે કંઈ નહોતું સિવાય સપના અને મહેનતના… એ જ આજે કરોડો દિલોનો રાજા બનીને અમર થઈ ગયો. 300+ ફિલ્મો, અનગણિત સુપરહિટ્સ, શોલેયનો વીરુ, ફૂલ ઔર પથ્થરનો હીરો, સીતા ઔર ગીતાનો પ્રેમી, ધરમ-વીરનો ધરમ… દરેક રૂપમાં લોકોના દિલમાં ઘર કરી ગયો. સ્ટારડમ હોવા છતાં જમીન સાથે જોડાયેલો રહ્યો, બે પરિવારો વચ્ચે પ્રેમ-કર્તવ્યનું અદ્ભુત સંતુલન જાળવ્યું, નવા કલાકારોને હાથ પકડાવ્યો, દુખીઓને ખભો આપ્યો… એ જ ધર્મેન્દ્રજી હતા – એક સાચા ઇન્સાન. આજે શરીર ચાલ્યું ગયું, પણ વીરુની હસતી આંખો, એ સ્મિત, એ સાદગી, એ પંજાબી બોલી… હંમેશા અમારી સાથે રહેશે. જબ તક હૈ જાન… વીરુ તેરી યાદ આયેગી 💔🙏 ઓમ શાંતિ 🕉️🙏 #Dharmendra #DharmendraDeathNews #RIPDharmendra #DharmendraTribute #HeManOfBollywood #LegendDharmendra #BollywoodIcon #BollywoodLegend #IndianCinemaLegend #CinemaIcon #DharmendraLivesOn #DharmendraForever #RestInPeaceDharmendra #BollywoodNews #BreakingNews #SatyapathGujaratiNews #SatyapathNews #SaurangThakkar #TributeToDharmendra #IndianCinema"
Dharmendra's Journey from Humble Beginnings to Superstardom: A Legacy That Continues to Inspire
📍 આમોદ, ભરૂચ – CCTVમાં કેદ ચોંકાવનારી ઘટના સોડા લેવા હોટેલમાં પ્રવેશ્યા અને પળોમાં જ ઢળી પડ્યા… મૂળ ઉત્તરપ્રદેશના ટ્રક ડ્રાઈવર કિસ્મઅલી શેખનું અચાનક હાર્ટ એટેકથી મોત. હોટેલમાં હાજર લોકો તરત દોડી આવ્યા અને મદદનો પ્રયાસ કર્યો, પરંતુ બચાવી શકાયા નહીં. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. #AmodNews #BharuchUpdate #CCTVFootage #TruckDriver #HeartAttack #BreakingNews #satyapathgujaratinews https://www.instagram.com/reel/DRaDwfJDNCn/?igsh=MW1ta3hwYnE3ZnB0Yw== #✔️ગુજરાતી સમાચાર #Breaking News #surat to vadodara #આપણું અમદાવાદ #gujarati
🚧 बरेली में बुलडोजर का धमाका! तौकीर रजा के करीबी की मार्केट जमींदोज 😱 26 सितंबर की हिंसा के बाद प्रशासन ने दिखाया अपना रौब! मौलाना तौकीर के करीबी मोहम्मद आरिफ की जगतपुर वाली दो मंजिला मार्केट पर चला बुलडोजर। दो दर्जन दुकानें, पीटर इंग्लैंड शोरूम सब धराशायी! दुकानदारों को समय दिया, लेकिन धारा 144 के साए में कोई हंगामा नहीं। इलाहाबाद HC ने भी FIR रद्द करने से इनकार कर दिया। क्या आपकी नजर में ये सही कदम है? कमेंट्स में बताएं। स्तोत्र: पत्रकार शशि जायसवाल, उत्तरप्रदेश, चौराचोरी गोरखपुर #SatyapathGujaratiNews #BareillyUpdate #BulldozerAction #AllahabadHC #LawAndOrder #UttarPradesh #ViralNews #BareillyBulldozer #TauqeerRaza #UPNews #IllegalConstruction #BreakingNews #JusticeServed https://www.instagram.com/reel/DRZ-Hw7jHWS/?igsh=MTgwbmg0eTIxMXlqMw== #gujarati #આપણું અમદાવાદ #Breaking News #surat to vadodara #✔️ગુજરાતી સમાચાર
gujarati - ShareChat
SATYAPATH GUJARATI NEWS on Instagram: "🚧 बरेली में बुलडोजर का धमाका! तौकीर रजा के करीबी की मार्केट जमींदोज 😱 26 सितंबर की हिंसा के बाद प्रशासन ने दिखाया अपना रौब! मौलाना तौकीर के करीबी मोहम्मद आरिफ की जगतपुर वाली दो मंजिला मार्केट पर चला बुलडोजर। दो दर्जन दुकानें, पीटर इंग्लैंड शोरूम सब धराशायी! दुकानदारों को समय दिया, लेकिन धारा 144 के साए में कोई हंगामा नहीं। इलाहाबाद HC ने भी FIR रद्द करने से इनकार कर दिया। क्या आपकी नजर में ये सही कदम है? कमेंट्स में बताएं। स्तोत्र: पत्रकार शशि जायसवाल, उत्तरप्रदेश, चौराचोरी गोरखपुर #SatyapathGujaratiNews #BareillyUpdate #BulldozerAction #AllahabadHC #LawAndOrder #UttarPradesh #ViralNews #BareillyBulldozer #TauqeerRaza #UPNews #IllegalConstruction #BreakingNews #JusticeServed"
Bareilly witnessed a dramatic scene as authorities demolished a two-story market belonging to Mohammed Aarif, a close associate of Tauqeer Raza, after violence broke out on September 26. The administration demonstrated its authority under Section 144. The Allahabad High Court also refused to quash the FIR.
*જમાલપુર ફાયર સ્ટેશનની એમ્બ્યુલન્સની હાલત ચિંતાજનક: નાગરિકોની સુરક્ષા પર પ્રશ્નાર્થ* Read full news: https://atthistime.in/mobile-app/news/916577 #surat to vadodara #આપણું અમદાવાદ #✔️ગુજરાતી સમાચાર #Breaking News #gujarati Install app: https://play.google.com/store/apps/details?id=com.news.atthistimenew
surat to vadodara - [ %भासY२ ईथ२क्रिेड [ %भासY२ ईथ२क्रिेड - ShareChat