#😱મેળામાં ઝૂલો પડ્યો અનેકો ઘાયલ #🔥 બિગ અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #🗞️ ગુજરાત અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
ફરીદાબાદના સુરજકુંડ મેળામાં શનિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. સુરજકુંડ મેળામાં અચાનક એક રાઈડ ધડામ કરતા તૂટી પડી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસમાં ડ્યુટી પર તૈનાત 58 વર્ષીય SI જગદીશ પ્રસાદનું મૃત્યુ થયું હતું. તેમને 2019-20માં હરિયાણાના રાજ્યપાલે પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા.અકસ્માતનો આઘાત ઓછો થાય તે પહેલાં જ મેળામાં બીજી ઘટના બની હતી, જેનાથી તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. મેળાના 'ગેટ નંબર 2' (Gate No. 2) પાસે બનાવેલો એક વિશાળ 'સ્વાગત દરવાજો' (Welcome Gate) અચાનક ધરાશાયી થયો હતો. તેના કાટમાળ નીચે દબાઈને અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. આમ, એક જ દિવસમાં