જયોતિષાચાર્ય લલિતદાદા રાજ્યગુરુ
ShareChat
click to see wallet page
@78180506
78180506
જયોતિષાચાર્ય લલિતદાદા રાજ્યગુરુ
@78180506
ૐ શિવોહમ્
#🌕માગશર સુદ પૂનમ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 🚩💥 દત્ત જયંતિ 💥🚩 (માગશર સુદ પૂર્ણિમા, તા. ૪/૧૨/૨૦૨૫, ગુરુવાર) ભગવાન દત્તાત્રેય : ઈશ્વર અને ગુરુનું એકાકાર સ્વરૂપ 🙏✨ દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરુ એમ બંને રૂપ સમાયેલાં છે, તેથી જ તેમને ‘પરબ્રહ્મમૂર્તિ સદ્ગુરુ’ અને ‘શ્રી ગુરુદેવદત્ત’ પણ કહેવામાં આવે છે. તેમને પરમ યોગી, સાધક, ગુરુવંશના પ્રથમ ગુરુ અને વૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે. હિંદુ ધર્મના ત્રિદેવ — બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ — ની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ તેમનો જન્મ થયો હતો. ત્રણેય સંપ્રદાયના લોકોની તેમના પર શ્રદ્ધા છે અને તેથી જ માગશર સુદ પૂનમના દિવસે દત્તાત્રેય જયંતી ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. 🌕🙏 તંત્ર સાથે જોડાયેલા હોવાને કારણે દત્તાત્રેયને નાથ પરંપરા અને સંપ્રદાયના અગ્રજ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયે વેદ અને તંત્ર માર્ગનો વિલય કર્યો હતો. આ સિવાય તેમણે બ્રહ્મવિદ્યાનો પણ પ્રચાર કર્યો હતો. દત્તાત્રેય ઉપર બે મુખ્ય ગ્રંથ છે — ‘અવતાર ચરિત્ર’ અને ‘ગુરુ ચરિત્ર’, જેને વેદતુલ્ય માનવામાં આવે છે. દત્તાત્રેય જયંતી પૂર્વે ભક્તો ‘ગુરુ ચરિત્ર’નો પાઠ કરે છે, જેમાં કુલ ૫૨ અધ્યાય અને ૭૪૯૧ પંક્તિઓ છે. જેમાં શ્રીપાદ, શ્રીવલ્લભ અને શ્રીનરસિંહ સરસ્વતીની લીલાઓ અને ચમત્કારોનું વર્ણન છે. 🌺📿 શ્રી રંગ અવધૂત પણ ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. તેમણે રચેલી દત્તબાવની આજે દરેક ભક્તના હૃદયમાં વસે છે, જેમાં દત્તાત્રેયની લીલાઓનું અદભૂત વર્ણન છે। 🙏✨ 🌟 દત્તાત્રેયના જન્મની કથાઓ 📘 બ્રહ્માંડ પુરાણ પ્રમાણે સત્યયુગમાં ગુરુ-ઉપદેશ પરંપરા ક્ષીણ થતી જતા અને શ્રુતિઓ લુપ્ત થતી જતાં વૈદિક ધર્મની પુનઃસ્થાપનાના હેતુથી ભગવાન વિષ્ણુએ માગશર સુદ પૂર્ણિમાના દિવસે સતી અનસૂયાના ગર્ભથી દત્તાત્રેય સ્વરૂપે અવતર્યા. 📕 સતી અનસૂયા અને ત્રિમૂર્તિની પ્રસિદ્ધ કથા નારદજીના મુખેથી મહાસતી અનસૂયાની પ્રશંસા સાંભળીને દેવી ઉમા, રમા અને સરસ્વતીને ઈર્ષ્યા થઈ. પોતાના પતિઓ — બ્રહ્મા, વિષ્ણુ, મહેશ — ને અનસૂયાના સતીત્વની પરીક્ષા લેવા મોકલ્યા. અનસૂયાએ પોતાના સતીત્વની શક્તિથી ત્રિમૂર્તિને નવજાત બાળકો બનાવી અને વાત્સલ્યભાવે ભોજન કરાવ્યું. બાદમાં ત્રિમૂર્તિઓએ પ્રસન્ન થઈને અત્રિ–અનસૂયાને પુત્ર સ્વરૂપે જન્મવાનું વચન આપ્યું. તેથી અંશરૂપે — • સોમ (બ્રહ્મા), • દત્ત (વિષ્ણુ), • અને દુર્વાસા (શંકર) — ત્રણે અનસૂયાના ગર્ભથી અવતર્યા. 🙏✨ 📗 માર્કંડેય પુરાણ મુજબ એક પતિવ્રતા સ્ત્રીના સતીત્વ અને દેવી અનસૂયાના કૃપાપ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે અનસૂયાના ગર્ભથી જન્મ લીધા. દત્તાત્રેયે જન્મ પછી જ દિવ્ય કાર્યો શરૂ કર્યાં અને ધર્મની પુનઃસ્થાપના કરી। 🌼 🙏 દત્તાત્રેયના ચોવીસ ગુરુ દત્તાત્રેયે પ્રકૃતિ, પ્રાણીઓ, માનવ અને જીવનમાં મળેલી દરેક ઘટના પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું. તેમના 24 ગુરુ છે — 🌍 પૃથ્વી, 🌬 વાયુ, ☁ આકાશ, 💧 જળ, 🔥 અગ્નિ, 🌙 ચંદ્ર, ☀️ સૂર્ય, 🕊 કબૂતર, 🐍 સાપ, 🐘 હાથી, 🐟 માછલી, 🐝 મધમાખી/મધુકર, 🦅 ગીધ, 🧒 બાળક, 👧 કન્યા, 🎯 બાણ બનાવનાર, 🐊 કરોડિયો, વગેરે… જીવનમાં મળેલા દરેક ગુણને તેમણે ગુરુરૂપે સ્વીકાર્યા — આજની દુનિયામાં સૌથી ઊંડો આધ્યાત્મિક સંદેશ. 🙏 📿 દત્તાત્રેયના શિષ્યો સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય, પરશુરામ, યદુ, અલર્ક, પ્રહ્લાદ વગેરે તેમના શિષ્ય હતા. દત્તાત્રેયે પરશુરામને ત્રિપુરામાં તાંત્રિક–વૈદિક સંપ્રદાયનો સંગમરૂપ ઉપદેશ આપ્યો અને શ્રીવિદ્યાનો મંત્ર પ્રદાન કર્યો। 🔱📿 🌼 દત્તાત્રેયનું દૈવી સ્વરૂપ ત્રિમુખી, ષડ્ભુજ, ભસ્મલિપ્ત, રુદ્રાક્ષમાળા, કમંડળ, ડમરુ, ત્રિશૂલ, શંખ, ચક્ર — ત્રિમૂર્તિના સંયુક્ત શક્તિનું દિવ્ય પ્રતિક. ગાયત્રીમાતા રૂપે ગૌમાતા અને ચાર શ્વાન ધર્મ–અર્થ–કામ–મોક્ષના પ્રતીક છે. 🙏🌺 🌅 દત્ત પાદુકા દરરોજ કાશીમાં ગંગાસ્નાન કરનાર દત્તાત્રેયની પવિત્ર પાદુકા મણિકર્ણિકા ઘાટ ખાતે સ્થિત છે. દત્ત ભક્તો માટે તે અતિ શ્રદ્ધાસ્થાન છે. ગિરનાર અને આબુમાં પણ તેમની દિવ્ય ચરણપાદુકા છે. 🙏🔱 #દત્ત_જયંતિ #DattaJayanti #Datta #Gurudatta #શ્રીગુરુદેવદત્ત #Dattatreya #ShreeGurudatta #Guru #BrahmaVishnuMahesh #જય_ગુરુદત્ત #ૐ_શિવોહમ્ #જયોતિષાચાર્ય_લલિતદાદા #ShreeGuruDevDatta #DuttaParivar #Adhyatma #Bhakti
🌕માગશર સુદ પૂનમ - 222e] 868..! %2 U 1 222e] 868..! %2 U 1 - ShareChat
#🪷દત્તાત્રેય જયંતી🙏 🚩💥 દત્ત જયંતિ 💥🚩 (માગશર સુદ પૂર્ણિમા, તા. ૪/૧૨/૨૦૨૫, ગુરુવાર) ભગવાન દત્તાત્રેય : ઈશ્વર અને ગુરુનું એકાકાર સ્વરૂપ 🙏✨ દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરુ એમ બંને રૂપ સમાયેલાં છે, તેથી જ તેમને ‘પરબ્રહ્મમૂર્તિ સદ્ગુરુ’ અને ‘શ્રી ગુરુદેવદત્ત’ પણ કહેવામાં આવે છે. તેમને પરમ યોગી, સાધક, ગુરુવંશના પ્રથમ ગુરુ અને વૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે. હિંદુ ધર્મના ત્રિદેવ — બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ — ની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ તેમનો જન્મ થયો હતો. ત્રણેય સંપ્રદાયના લોકોની તેમના પર શ્રદ્ધા છે અને તેથી જ માગશર સુદ પૂનમના દિવસે દત્તાત્રેય જયંતી ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. 🌕🙏 તંત્ર સાથે જોડાયેલા હોવાને કારણે દત્તાત્રેયને નાથ પરંપરા અને સંપ્રદાયના અગ્રજ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયે વેદ અને તંત્ર માર્ગનો વિલય કર્યો હતો. આ સિવાય તેમણે બ્રહ્મવિદ્યાનો પણ પ્રચાર કર્યો હતો. દત્તાત્રેય ઉપર બે મુખ્ય ગ્રંથ છે — ‘અવતાર ચરિત્ર’ અને ‘ગુરુ ચરિત્ર’, જેને વેદતુલ્ય માનવામાં આવે છે. દત્તાત્રેય જયંતી પૂર્વે ભક્તો ‘ગુરુ ચરિત્ર’નો પાઠ કરે છે, જેમાં કુલ ૫૨ અધ્યાય અને ૭૪૯૧ પંક્તિઓ છે. જેમાં શ્રીપાદ, શ્રીવલ્લભ અને શ્રીનરસિંહ સરસ્વતીની લીલાઓ અને ચમત્કારોનું વર્ણન છે. 🌺📿 શ્રી રંગ અવધૂત પણ ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. તેમણે રચેલી દત્તબાવની આજે દરેક ભક્તના હૃદયમાં વસે છે, જેમાં દત્તાત્રેયની લીલાઓનું અદભૂત વર્ણન છે। 🙏✨ 🌟 દત્તાત્રેયના જન્મની કથાઓ 📘 બ્રહ્માંડ પુરાણ પ્રમાણે સત્યયુગમાં ગુરુ-ઉપદેશ પરંપરા ક્ષીણ થતી જતા અને શ્રુતિઓ લુપ્ત થતી જતાં વૈદિક ધર્મની પુનઃસ્થાપનાના હેતુથી ભગવાન વિષ્ણુએ માગશર સુદ પૂર્ણિમાના દિવસે સતી અનસૂયાના ગર્ભથી દત્તાત્રેય સ્વરૂપે અવતર્યા. 📕 સતી અનસૂયા અને ત્રિમૂર્તિની પ્રસિદ્ધ કથા નારદજીના મુખેથી મહાસતી અનસૂયાની પ્રશંસા સાંભળીને દેવી ઉમા, રમા અને સરસ્વતીને ઈર્ષ્યા થઈ. પોતાના પતિઓ — બ્રહ્મા, વિષ્ણુ, મહેશ — ને અનસૂયાના સતીત્વની પરીક્ષા લેવા મોકલ્યા. અનસૂયાએ પોતાના સતીત્વની શક્તિથી ત્રિમૂર્તિને નવજાત બાળકો બનાવી અને વાત્સલ્યભાવે ભોજન કરાવ્યું. બાદમાં ત્રિમૂર્તિઓએ પ્રસન્ન થઈને અત્રિ–અનસૂયાને પુત્ર સ્વરૂપે જન્મવાનું વચન આપ્યું. તેથી અંશરૂપે — • સોમ (બ્રહ્મા), • દત્ત (વિષ્ણુ), • અને દુર્વાસા (શંકર) — ત્રણે અનસૂયાના ગર્ભથી અવતર્યા. 🙏✨ 📗 માર્કંડેય પુરાણ મુજબ એક પતિવ્રતા સ્ત્રીના સતીત્વ અને દેવી અનસૂયાના કૃપાપ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે અનસૂયાના ગર્ભથી જન્મ લીધા. દત્તાત્રેયે જન્મ પછી જ દિવ્ય કાર્યો શરૂ કર્યાં અને ધર્મની પુનઃસ્થાપના કરી। 🌼 🙏 દત્તાત્રેયના ચોવીસ ગુરુ દત્તાત્રેયે પ્રકૃતિ, પ્રાણીઓ, માનવ અને જીવનમાં મળેલી દરેક ઘટના પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું. તેમના 24 ગુરુ છે — 🌍 પૃથ્વી, 🌬 વાયુ, ☁ આકાશ, 💧 જળ, 🔥 અગ્નિ, 🌙 ચંદ્ર, ☀️ સૂર્ય, 🕊 કબૂતર, 🐍 સાપ, 🐘 હાથી, 🐟 માછલી, 🐝 મધમાખી/મધુકર, 🦅 ગીધ, 🧒 બાળક, 👧 કન્યા, 🎯 બાણ બનાવનાર, 🐊 કરોડિયો, વગેરે… જીવનમાં મળેલા દરેક ગુણને તેમણે ગુરુરૂપે સ્વીકાર્યા — આજની દુનિયામાં સૌથી ઊંડો આધ્યાત્મિક સંદેશ. 🙏 📿 દત્તાત્રેયના શિષ્યો સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય, પરશુરામ, યદુ, અલર્ક, પ્રહ્લાદ વગેરે તેમના શિષ્ય હતા. દત્તાત્રેયે પરશુરામને ત્રિપુરામાં તાંત્રિક–વૈદિક સંપ્રદાયનો સંગમરૂપ ઉપદેશ આપ્યો અને શ્રીવિદ્યાનો મંત્ર પ્રદાન કર્યો। 🔱📿 🌼 દત્તાત્રેયનું દૈવી સ્વરૂપ ત્રિમુખી, ષડ્ભુજ, ભસ્મલિપ્ત, રુદ્રાક્ષમાળા, કમંડળ, ડમરુ, ત્રિશૂલ, શંખ, ચક્ર — ત્રિમૂર્તિના સંયુક્ત શક્તિનું દિવ્ય પ્રતિક. ગાયત્રીમાતા રૂપે ગૌમાતા અને ચાર શ્વાન ધર્મ–અર્થ–કામ–મોક્ષના પ્રતીક છે. 🙏🌺 🌅 દત્ત પાદુકા દરરોજ કાશીમાં ગંગાસ્નાન કરનાર દત્તાત્રેયની પવિત્ર પાદુકા મણિકર્ણિકા ઘાટ ખાતે સ્થિત છે. દત્ત ભક્તો માટે તે અતિ શ્રદ્ધાસ્થાન છે. ગિરનાર અને આબુમાં પણ તેમની દિવ્ય ચરણપાદુકા છે. 🙏🔱 #દત્ત_જયંતિ #DattaJayanti #Datta #Gurudatta #શ્રીગુરુદેવદત્ત #Dattatreya #ShreeGurudatta #Guru #BrahmaVishnuMahesh #જય_ગુરુદત્ત #ૐ_શિવોહમ્ #જયોતિષાચાર્ય_લલિતદાદા #ShreeGuruDevDatta #DuttaParivar #Adhyatma #Bhakti
🪷દત્તાત્રેય જયંતી🙏 - 222e] 868..! %2 U 1 222e] 868..! %2 U 1 - ShareChat
#💐 શુભ મંગળવાર #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 મારી કુળદેવી માં #🙏જય મહાકાળી માઁ🌹 #👣 જય મેલડી માઁ
💐 શુભ મંગળવાર - थथावे% नां @ थोशडावाली भां जोडिया२ थथावे% नां @ थोशडावाली भां जोडिया२ - ShareChat
🚩 વાસ્તુ પૂજન શા માટે જરૂરી છે અને કોણ છે આ વાસ્તુપુરુષ❓️ 🏠 વાસ્તુ પૂજનનો આધાર અને તાત્વિક અર્થ નવું ઘર ખરીદ્યા પછી અથવા બનાવ્યા પછી દરેક ઘરમાં વાસ્તુ શાંતિ કરાવવામાં આવે છે. વાસ્તુશાંતિ વાસ્તુદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ પાછળ એવી માન્યતા છે કે — જમીનના કોઈ ભાગ ઉપર જ્યારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે તે જમીન ઉપર નિવાસ કરતી શક્તિઓ જાગી જાય છે. આ શક્તિઓ જ “વાસ્તુપુરુષ” છે. વાસ્તુપુરુષ દેવતાના શરીર ઉપર જ દેવતાઓનો વાસ હોય છે. આ જ દેવતાઓને ખુશ કરવા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે, જેથી આ તમામ દેવતાઓ ખુશ રહે અને આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વ્યાપેલી રહે. 🌕 નવા ઘરમાં વાસ્તુનો વિશેષ પ્રભાવ કોઈ પણ નવા ઘરમાં વાસ્તુ પૂજનનું મહત્વ જૂના ઘર કરતા અનેક ગણું વધુ હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે — 📌 વાસ્તુપુરુષને જે પણ કષ્ટ મળે છે, તેનો બદલો એ તે ઘરમાં રહેનારા સભ્યો પાસે પ્રથમ વર્ષમાં જ વાળી લે છે.અને સાત‌ વર્ષે સંપૂર્ણ વાસ્તુનો પ્રકોપ દેખાતો હોય છે. જે રીતે કોઈ ઘા રુઝાતા સમય લાગે છે, તે જ રીતે વાસ્તુપુરુષને મળેલા કષ્ટો પણ દૂર થવામાં સમય લાગે છે. બાંધકામ દરમિયાન થયેલા હલ્લાથી વાસ્તુપુરુષની ઊંઘમાં બાધા ઉત્પન્ન થાય છે, અને ઊંઘમાંથી જાગી ગયેલા વાસ્તુપુરુષને ભૂખ વધુ લાગે છે. 👉 આ ભૂખ શાંત કરવા માટે હવન અને આહૂતિ આપવી જોઈએ. આ કારણથી ભૂમિપૂજનના સમયે નારિયેળ ફોડીને તેનો પ્રસાદ વાસ્તુપુરુષને ભોજન સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. 📜 મત્સ્ય પુરાણ મુજબ વાસ્તુપુરુષનો જન્મ મત્સ્ય પુરાણમાં વાસ્તુપુરુષના ઉત્પત્તિનું વર્ણન અત્યંત રસપ્રદ છે — અંધકાસુર નામના રાક્ષસનો સંહાર કરવા ભગવાન શંકરે ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધ દરમ્યાન શિવજીના પરસેવાના ટીપાં ધરતી ઉપર પડ્યા, જેનામાંથી એક વિશાળ પુરુષાકાર જીવ ઉત્પન્ન થયો. એ જીવ અંધકાસુરનું રક્ત પીવા લાગ્યો, પણ તેની ભૂખ સંતોષાઈ નહીં. તેણે શિવજી પાસે જઈ ત્રણેય લોક — દેવલોક, પૃથ્વી અને આકાશ — ભક્ષણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. શિવજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે, 🚩“તું જે ઈચ્છે તે મેળવવાનો અધિકારી છે.” પરંતુ દેવતાઓએ તેના ઉદ્ભવથી ભયભીત થઈ તેને પૃથ્વી પર ઉંધા મુખે દબાવી દીધો. તે હલવા અસમર્થ રહ્યો. બધા દેવતાઓ તેના શરીર ઉપર સ્થિત થયા. ત્યારથી દેવતાઓનો વાસ તેના શરીર પર માનવામાં આવ્યો — અને એ જ દેવરૂપ જીવ “વાસ્તુપુરુષ” તરીકે ઓળખાયો. 🚩દેવતાઓ દ્વારા અપાયેલું વરદાન વાસ્તુપુરુષે દેવતાઓને વિનંતિ કરી — 📌“હે દેવતાઓ! તમે મને દબાવી રાખ્યો છે, હું હલી શકતો નથી.” આ વિનંતિથી પ્રસન્ન થઈ બ્રહ્મા તથા અન્ય દેવતાઓએ તેને વરદાન આપ્યું — 📌 “તારું શરીર સદાય પૃથ્વી ઉપર વાસ કરશે. જ્યારે પણ કોઈ માનવ ઘર બાંધશે, ત્યારે તારી તથા તમામ દેવતાઓની પૂજા કરવી ફરજિયાત રહેશે. વાસ્તુપૂજન અને વૈશ્વદેવ બલિ દ્વારા તને ભોજન પ્રાપ્ત થશે.” તેથી, નવા ઘરના નિર્માણ બાદ વાસ્તુપૂજન ન કરનાર વ્યક્તિઓ અજાણતાં પણ તારી આહૂતિનો ભાગ આપશે. 🪶 વાસ્તુ અને માનવજીવનનો અવિભાજ્ય સંબંધ વાસ્તુ મનુષ્યના જીવનમાં અતિ મહત્વ ધરાવે છે. આ ઘર, વ્યવસાય, આરોગ્ય, સમૃદ્ધિ, શાંતિ — બધાં પર સીધી અસર કરે છે. ઘરમાં સતત ઝગડા, નુકસાન, રોગ, નકારાત્મકતા વગેરે જો સતત રહેતા હોય, તો તેનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે. 🗒️ ગૃહપ્રવેશના શુભ સમય અને નક્ષત્રો ગૃહપ્રવેશ માટે શ્રેષ્ઠ માસ: ➡ મહા, ફાગણ, વૈશાખ, માગશર ફળ: ફાગણ મહિનામાં વાસ્તુ પૂજનથી પુત્ર, પૌત્ર અને ધન પ્રાપ્તિ થાય છે. વૈશાખમાં કરવાથી ધનધાન્યની કમી રહેતી નથી. માગશરમાં કરવાથી સંતાન તથા પશુસુખ મળે છે. શુભ વાર: સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર શુભ તિથિ: દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી શુભ નક્ષત્ર: અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ઉત્તરફાલ્ગુની, રોહિણી, શ્રવણ, રેવતી, સ્વાતિ, અનુરાધા વગેરે અશુભ માસ: અષાઢ, શ્રાવણ, ભાદરવો, અશ્વિન, મલમાસ (આ મહિનાઓમાં ગૃહપ્રવેશ કરવો અશુભ ગણાય છે.) 🌟 અન્ય વિચારયોગ્ય તત્વો ચંદ્રબળ, લગ્ન શુદ્ધિ અને ભદ્રાનો વિચાર કરી ગૃહપ્રવેશ કરવો. પૂજા વિના પ્રવેશ કરવાથી ઘરમાં કલહ, આરોગ્ય સમસ્યા અને અશાંતિ રહે છે. ગૃહપ્રવેશ કર્યા વિના નિવાસ કરવાથી બરકત નષ્ટ થાય છે અને ખર્ચ વધે છે. 📿 વાસ્તુ મંત્ર (શાંતિ અને સમૃદ્ધિ માટે) “नमस्ते वास्तु पुरुषाय भूशय्या भिरत प्रभो । मद्गृहं धन धान्यादि समृद्धं कुरु सर्वदा ॥” 🪔 સારાંશરૂપે – વાસ્તુ પૂજનનું શાસ્ત્રીય તત્ત્વ વાસ્તુપુરુષ પૃથ્વીની ઉર્જાનો સંરક્ષક છે. તેની પૂજા એ ઘરમાં દિવ્ય સકારાત્મકતાને આમંત્રણ આપે છે. વાસ્તુ પૂજન એ માત્ર વિધિ નહીં, પણ દૈવી સમતોલનનું વિજ્ઞાન છે. 🔱 #vastushashtra #વાસ્તુ #વાસ્તુદોષ #વાસ્તુપૂજન #ધર્મ #સંસ્કૃતિ #સનાતન_ધર્મ #ૐ_શિવોહમ્ #jyotish #astro #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🔍 જ્યોતિષ #🧿દોષ અને ઉપાય #🏠વાસ્તુ દોષ ઉપાય😇 #🌟સફળ કારકિર્દી માટે વાસ્તુ ટિપ્સ😇
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - वाश्तु पू४न शI भाटे ४३२ छे थने डोe छे थl वाश्तुपुरेष? 88 वाश्तु पू४न शI भाटे ४३२ छे थने डोe छे थl वाश्तुपुरेष? 88 - ShareChat
🌼✨ સત્યનારાયણ પ્રસાદની દિવ્ય મીઠાશ ✨🌼 🔱 “સત્યનારાયણ કથા” માત્ર એક વિધિ નથી, તે સત્ય, ભક્તિ અને આનંદનું સંગમ છે…! અને એ કથાના અંતે મળતો પ્રસાદ — શીરો — એક એવો દૈવી અમૃત, જે જીભને નહીં, પણ આત્માને મીઠો લાગે છે… 🌸 ૧. ભક્તિની મીઠાશ શીરો તૈયાર કરતી વેળાએ દરેક ઘરમા “ભગવાન માટે અર્પણ” એવો શુદ્ધ ભાવ પ્રગટે છે. તે ભાવમાં રહેલી અદૃશ્ય ભક્તિ જ એની સાચી ચાસણી છે. પ્રેમથી બનાવેલો પ્રસાદ, દેવતાની કૃપાથી દૈવી સ્વાદ ધારણ કરે છે. 📿 જ્યાં ભાવ છે, ત્યાં સ્વાદ આપોઆપ પ્રસન્ન કરે છે. 🪔 ૨. શીરોના ચાર તત્ત્વ – આધ્યાત્મિક સંકેત શીરો બને છે — લોટ, ઘી, ખાંડ અને દૂધ/પાણીથી પરંતુ એ ચારેય દ્રવ્યોનો અર્થ ઊંડો છે 👇 🌾 લોટ — કર્મનો તત્વ, જીવનનો શ્રમ 🧈 ઘી — શુદ્ધતા અને શ્રદ્ધાનો પ્રકાશ 🍯 ખાંડ — પ્રેમ અને આનંદનો સાર 🥛 દૂધ/પાણી — જ્ઞાન અને શાંતિનું પ્રતિક આ બધું ભક્તિની ગરમીમાં રંધાય, ત્યારે જ જન્મે છે. દૈવી મીઠાશવાળો શીરો — પ્રસાદરૂપે આનંદ! 🌺 ૩. કથાનો ઊર્જાસ્પંદન સત્યનારાયણ કથામાં જયારે સત્ય, શ્રદ્ધા, અને અર્પણ ભાવ સાથે સ્તુતિ થાય છે, ત્યારે સમગ્ર વાતાવરણમાં પવિત્ર સ્પંદન ફેલાય છે. આ ઊર્જા પ્રસાદમાં શોષાય છે — તેથી તે ખાવાથી મન પ્રસન્ન થાય, ચિંતા ઓછી થાય, અને હૃદય શાંત બને. 🌿 દૈવી ઊર્જા એ જ પ્રસાદનો સાચો સ્વાદ છે. 🌼 ૪. મનના સંસ્કારનો અંશ કથા પછી જયારે સૌ ભક્તો “શ્રીસત્યનારાયણ ભગવાન કી જય” બોલે છે, ત્યારે દરેકના મનમાં ભક્તિની તરંગો ફેલાય છે. આ મનની શુદ્ધતા શીરોમાં પ્રતિબિંબિત થાય છે, અને એ પ્રસાદ ખાવાથી મન પણ મીઠું થઈ જાય છે. 💫 નિષ્કર્ષ શીરોનો સ્વાદ મીઠો એ માટે હોય છે કે — તેમાં ભક્તિનો ભાવ, પ્રેમનો રંગ અને ભગવાનના આશીર્વાદની સુગંધ સમાયેલી હોય છે. 📌તે મીઠાશ માત્ર જીભ પર નહીં, આત્માની અંદર ઉતરે છે. 🌸✨ “જેના હૃદયમાં સત્ય છે એજનારાયણ છે, એના જીવનમાં હંમેશાં મીઠાશ જ મીઠાશ.” 🙏 જ્યોતિષાચાર્ય લલિતદાદા ૐ શિવોહમ્ #પ્રસાદ #નૈવૈદ્ય #ભાવ #ભગવાન #વિષ્ણુ #નારાયણ #ભક્તિ #સનાતનધર્મ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏ભક્તિ ભજન🎶 #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ગુરુ દત્તાત્રેય
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - सत्थनाशथए प्रसा६नी [Ec 46LRL..!oc] सत्थना२थP भगवान ड %थ.० ONSHIYOHfN 9725099007 सत्थनाशथए प्रसा६नी [Ec 46LRL..!oc] सत्थना२थP भगवान ड %थ.० ONSHIYOHfN 9725099007 - ShareChat
#⚫કાલભૈરવ જયંતિ🙏 #🔱 હર હર મહાદેવ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏ભક્તિ સ્ટેટ્સ #🙏જય મહાકાળી માઁ🌹 🚩 કાલ ભૈરવ જયંતિ – આયુષ્ય, આરોગ્ય અને મોક્ષના દાતા 🚩 કારતક વદ આઠમને બુધવાર (બુધાષ્ટમી) તા.૧૨.૧૧.૨૦૨૫. સંકટ, પીડા, તાપ-સંતાપ, ક્રૂર ગ્રહો શનિ, રાહુ-કેતુ, મંગળ તથા ભૂત-પ્રેત, ભય, બંધન, શત્રુ, કોર્ટ કેસ, નજરદોષ અને મૃત્યુભય જેવા તમામ કષ્ટોને હરનાર કાલાષ્ટમી...!!! દર મહિને કૃષ્ણ પક્ષની આઠમી તિથિએ કાલાષ્ટમી વ્રત મનાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને શનિવાર અને અષ્ટમીના સંયોગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના કાળભૈરવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ વ્રત અત્યંત ફળદાયી ગણાય છે — જે ભક્ત આ વ્રત વિધિપૂર્વક કરે છે, તેને આરોગ્ય, આયુષ્ય અને દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 🌺 માન્યતા છે કે, આ દિવસે વહેલી સવારે પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરવું, પિતૃશ્રાદ્ધ અને તર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના કાળભૈરવ અવતારની પૂજાથી ભૂત-પિશાચ, અદૃશ્ય તાકતો અને કાળના પ્રભાવથી રક્ષણ મળે છે. કેટલાક ગ્રંથોમાં આ તિથિને ભૈરવાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજાની પણ પરંપરા છે. ખાસ કરીને રાત્રિ પૂજાને મહત્વ અપાય છે. રાત્રે જાગરણ કરી ભગવાન ભૈરવનાથ અને માતા પાર્વતીની સ્તુતિ કરવી, ભજન-કીર્તન ગાવું અને મધ્યરાત્રિએ શંખ, નગારા અને ઘંટા વગાડીને ભક્તિપૂર્વક આરતી કરવી — આ બધું કાલાષ્ટમીના પાલનની અગત્યની વિધિ છે. કૂતરો ભગવાન ભૈરવનું વાહન ગણાય છે, તેથી આ દિવસે કૂતરાને ભોજન કરાવવું અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. 🕉 પૌરાણિક કથા મુજબ અંધકાસુર નામનો અસુર પોતાના અત્યાચારથી આખી ધરતી પર અંધકાર ફેલાવી રહ્યો હતો. અંધકાસુરે અહંકારમાં આવીને ભગવાન શિવ પર પણ આક્રમણ કર્યું. ત્યારે શિવના ક્રોધમાંથી જેઓનું પ્રાગટ્ય થયું, તે જ ભૈરવ સ્વરૂપ છે. અંધકાસુરનો સંહાર કરી ભૈરવએ ધાર્મિક વ્યવસ્થા સ્થાપિત કરી. “ભૈરવ” શબ્દનો અર્થ જ ભયંકર, પ્રચંડ અને દુષ્ટવિનાશક એવો થાય છે. તેઓનું સ્વરૂપ કાળ જેવું શ્યામ છે, નેત્રોમાંથી અગ્નિ ઝળહળે છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, હાથમાં લોહ દંડ ધારણ કરેલો છે — જે દુરાચાર અને અહંકારના વિનાશનું પ્રતિક છે. 📿 શિવપુરાણ મુજબ ઉત્પત્તિ શિવપુરાણમાં વર્ણવાયું છે કે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની આઠમે દિવસે મધ્યાહ્ને ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. તેથી આ તિથિને કાલભૈરવ અષ્ટમી કહેવાય છે. એક વખત સૃષ્ટિકર્તા બ્રહ્માએ શિવજીની વેશભૂષા અને તેમના ગણોને તિરસ્કારથી નિંદ્યા. શિવજી ભોળાનાથ હોવાથી તેમણે ધ્યાન ન આપ્યું, પરંતુ તેમની કાયાથી ઉત્પન્ન થયેલા પ્રચંડ સ્વરૂપે – ભૈરવે બ્રહ્માનો દંડ કર્યો. આ ઘટનામાં શિવજીના આ રુદ્ર સ્વરૂપને કાલભૈરવ તરીકે ઓળખવામાં આવ્યું. ભક્તિ પરંપરામાં મનાય છે કે, શિવજીના આ સ્વરૂપને કાશી અને પુરીના નગરપાલ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ન માત્ર શત્રુનાશક છે, પણ અહંકારનાશક અને સાધકના માર્ગદર્શક પણ છે. 🕯 તત્ત્વબોધ: કાલભૈરવની ઉપાસના આપણને એ શીખવે છે કે શક્તિનો ઉપયોગ સદાચાર માટે કરવો જોઈએ. ગમે તેટલા પરાક્રમી હોઈએ, પરંતુ ધર્મસિદ્ધિ વિના શક્તિ પાપ તરફ દોરી શકે છે. ભૈરવજીનું જીવન અને ઉપાસના મનુષ્યને અહંકારવિહીન, નિર્ભય અને આત્મસાક્ષાત્કારી બનાવે છે. 🔥 કાલ ભૈરવ જયંતિએ પ્રાર્થના કરીએ કે ભગવાન ભૈરવનાથના આશીર્વાદથી આપણા જીવનમાંથી અંધકાર, ભય અને અહંકાર દૂર થાય; અને આયુષ્ય, આરોગ્ય, શાંતિ તથા મોક્ષનો માર્ગ પ્રકાશિત થાય. 🙏 🔱 #જ્યોતિષાચાર્ય_લલિતદાદા 🕉 #ૐ_શિવોહમ્ #ભૈરવ #કાલભૈરવ #જય_મહાકાલ #હર_હર_મહાદેવ #શિવ
⚫કાલભૈરવ જયંતિ🙏 - ShareChat
00:34
#💐 બુધવાર સ્પેશિયલ 🚩 કાલ ભૈરવ જયંતિ – આયુષ્ય, આરોગ્ય અને મોક્ષના દાતા 🚩 કારતક વદ આઠમને બુધવાર (બુધાષ્ટમી) તા.૧૨.૧૧.૨૦૨૫. સંકટ, પીડા, તાપ-સંતાપ, ક્રૂર ગ્રહો શનિ, રાહુ-કેતુ, મંગળ તથા ભૂત-પ્રેત, ભય, બંધન, શત્રુ, કોર્ટ કેસ, નજરદોષ અને મૃત્યુભય જેવા તમામ કષ્ટોને હરનાર કાલાષ્ટમી...!!! દર મહિને કૃષ્ણ પક્ષની આઠમી તિથિએ કાલાષ્ટમી વ્રત મનાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને શનિવાર અને અષ્ટમીના સંયોગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના કાળભૈરવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ વ્રત અત્યંત ફળદાયી ગણાય છે — જે ભક્ત આ વ્રત વિધિપૂર્વક કરે છે, તેને આરોગ્ય, આયુષ્ય અને દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 🌺 માન્યતા છે કે, આ દિવસે વહેલી સવારે પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરવું, પિતૃશ્રાદ્ધ અને તર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના કાળભૈરવ અવતારની પૂજાથી ભૂત-પિશાચ, અદૃશ્ય તાકતો અને કાળના પ્રભાવથી રક્ષણ મળે છે. કેટલાક ગ્રંથોમાં આ તિથિને ભૈરવાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજાની પણ પરંપરા છે. ખાસ કરીને રાત્રિ પૂજાને મહત્વ અપાય છે. રાત્રે જાગરણ કરી ભગવાન ભૈરવનાથ અને માતા પાર્વતીની સ્તુતિ કરવી, ભજન-કીર્તન ગાવું અને મધ્યરાત્રિએ શંખ, નગારા અને ઘંટા વગાડીને ભક્તિપૂર્વક આરતી કરવી — આ બધું કાલાષ્ટમીના પાલનની અગત્યની વિધિ છે. કૂતરો ભગવાન ભૈરવનું વાહન ગણાય છે, તેથી આ દિવસે કૂતરાને ભોજન કરાવવું અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. 🕉 પૌરાણિક કથા મુજબ અંધકાસુર નામનો અસુર પોતાના અત્યાચારથી આખી ધરતી પર અંધકાર ફેલાવી રહ્યો હતો. અંધકાસુરે અહંકારમાં આવીને ભગવાન શિવ પર પણ આક્રમણ કર્યું. ત્યારે શિવના ક્રોધમાંથી જેઓનું પ્રાગટ્ય થયું, તે જ ભૈરવ સ્વરૂપ છે. અંધકાસુરનો સંહાર કરી ભૈરવએ ધાર્મિક વ્યવસ્થા સ્થાપિત કરી. “ભૈરવ” શબ્દનો અર્થ જ ભયંકર, પ્રચંડ અને દુષ્ટવિનાશક એવો થાય છે. તેઓનું સ્વરૂપ કાળ જેવું શ્યામ છે, નેત્રોમાંથી અગ્નિ ઝળહળે છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, હાથમાં લોહ દંડ ધારણ કરેલો છે — જે દુરાચાર અને અહંકારના વિનાશનું પ્રતિક છે. 📿 શિવપુરાણ મુજબ ઉત્પત્તિ શિવપુરાણમાં વર્ણવાયું છે કે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની આઠમે દિવસે મધ્યાહ્ને ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. તેથી આ તિથિને કાલભૈરવ અષ્ટમી કહેવાય છે. એક વખત સૃષ્ટિકર્તા બ્રહ્માએ શિવજીની વેશભૂષા અને તેમના ગણોને તિરસ્કારથી નિંદ્યા. શિવજી ભોળાનાથ હોવાથી તેમણે ધ્યાન ન આપ્યું, પરંતુ તેમની કાયાથી ઉત્પન્ન થયેલા પ્રચંડ સ્વરૂપે – ભૈરવે બ્રહ્માનો દંડ કર્યો. આ ઘટનામાં શિવજીના આ રુદ્ર સ્વરૂપને કાલભૈરવ તરીકે ઓળખવામાં આવ્યું. ભક્તિ પરંપરામાં મનાય છે કે, શિવજીના આ સ્વરૂપને કાશી અને પુરીના નગરપાલ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ન માત્ર શત્રુનાશક છે, પણ અહંકારનાશક અને સાધકના માર્ગદર્શક પણ છે. 🕯 તત્ત્વબોધ: કાલભૈરવની ઉપાસના આપણને એ શીખવે છે કે શક્તિનો ઉપયોગ સદાચાર માટે કરવો જોઈએ. ગમે તેટલા પરાક્રમી હોઈએ, પરંતુ ધર્મસિદ્ધિ વિના શક્તિ પાપ તરફ દોરી શકે છે. ભૈરવજીનું જીવન અને ઉપાસના મનુષ્યને અહંકારવિહીન, નિર્ભય અને આત્મસાક્ષાત્કારી બનાવે છે. 🔥 કાલ ભૈરવ જયંતિએ પ્રાર્થના કરીએ કે ભગવાન ભૈરવનાથના આશીર્વાદથી આપણા જીવનમાંથી અંધકાર, ભય અને અહંકાર દૂર થાય; અને આયુષ્ય, આરોગ્ય, શાંતિ તથા મોક્ષનો માર્ગ પ્રકાશિત થાય. 🙏 🔱 #જ્યોતિષાચાર્ય_લલિતદાદા 🕉 #ૐ_શિવોહમ્ #ભૈરવ #કાલભૈરવ #જય_મહાકાલ #હર_હર_મહાદેવ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🔱 હર હર મહાદેવ #કાલાષ્ટમી🙏 #કાલાષ્ટમી ની શુભકામનાઓ
💐 બુધવાર સ્પેશિયલ - ShareChat
00:34
#💐 બુધવાર સ્પેશિયલ 🚩બુધવારે ગણેશ ઉપાસના અને ગણપતિ પૂજનનું વિશેષ મહત્વ...! કોઈપણ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજા કર્યા પછી જ કરવામાં આવે છે. પ્રથમ પૂજ્ય ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થવાથી દરેક કાર્ય નિર્વિધ્ન પાર પડે છે. અમંગળને દૂર કરી સર્વનું મંગળ કરનારા ગણેશજીની આરાધના બુધવારે કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકાય છે. ભગવાન ગણેશજી સુખ-સંપત્તિ અને શાંતિના આશીર્વાદ આપે તેવી કામના સાથે આ રીતે તેમની પૂજા કરી ખાસ મંત્રનો જાપ કરવો. આ પૂજા બુધવારે સાંજના સમયે કરવી, તેમાં ભગવાનનો અભિષેક કર્યા પછી ઘીનો દીવો કરી અને પંચોપચાર વિધિથી તેમની પૂજા કરવી. પૂજા બાદ તેમને ૧૧ અથવા ૨૧ દુર્વા ગં ગણપતયે નમઃ મંત્રથી ચઢાવવી. ગણેશજીને ભોગમાં ગોળ અને ઘી ધરાવવા અને પૂજા પછી તે ગાયને ખવડાવી દેવા. આ પૂજા સાંજના ૪થી ૬ કલાકના સમયમાં કરવી જેથી સૂર્યાસ્ત પહેલાં પૂજા પૂર્ણ થઈ જાય. પૂજા કર્યા પછી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા,અને ગં ગણપતયે નમઃ મંત્રની શક્ય એટલી માળા કરવી.દર બુધવારે આ રીતે ગણેશ પૂજા કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘર પરિવારમાં સુખ-શાંતિ વધે છે. #જ્યોતિષ #જ્યોતિષાચાર્ય_લલિતદાદા #ૐ_શિવોહમ્ #jayganesh #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🌺સંકષ્ટ ચતુર્થી💐 #🙏ભક્તિ સ્ટેટ્સ #🐀જય શ્રી ગણેશ
💐 બુધવાર સ્પેશિયલ - 0 1 اْ: आऐेशय 0 1 اْ: आऐेशय - ShareChat
#🌺સંકષ્ટ ચતુર્થી💐 🚩✨ સંકટ મુક્તિ માટે સંકટ ચતુર્થી...!!! ✨🚩 ભગવાન શંકર તથા માતા પાર્વતીના પુત્રનું નામ છે શ્રી ગણેશજી. તેમનો એક અતિ લોકપ્રિય ઉપનામ છે — વિઘ્નહર્તા! અર્થાત્, જે દરેક વિઘ્નને હરે છે, દુઃખ દૂર કરે છે અને ભક્તના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થાપે છે. ગણપતિ મહારાજને ચોથ (ચતુર્થી તિથિ) અત્યંત પ્રિય છે. તેમનો પ્રિય વાર — મંગળવાર, પ્રિય માસ — ભાદરવો, પ્રિય પુષ્પ — જાસૂદનું લાલ ચટ્ટક ફૂલ, પ્રિય દ્રવ્ય — સફેદ દૂર્વા, વાહન — મૂષક, અને પ્રિય ભોજન — મોદક છે 🍥 દર મહિને ચોથ બે વખત આવે છે — 🔸 સુદ ચોથ — વિનાયક ચોથ 🔸 વદ ચોથ — સંકષ્ટી ચોથ જ્યારે આ ચોથ મંગળવારે પડે, ત્યારે તેને અનુક્રમે 🪔 અંગારકી વિનાયક ચતુર્થી અને 🪔 અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. 🌺 ચોથના દિવસે પૂજાવિધિ: ચોથના દિવસે પ્રાતઃકાળે ઉઠીને નિત્યકર્મ પતાવી ગણેશસેવા કરવી. શ્રી ગણેશનાં ૨૧ નામોનો જાપ ૨૧ વખત કરવો. ગણપતિ અધર્વશીર્ષનો પાઠ કરવો. અને ૐ ગં ગણપતયૈ નમઃ મહામંત્રની ૩, ૫ કે ૭ માળા કરવી. પ્રસાદ રૂપે મોદક અથવા ગોળ–ઘી અર્પણ કરવું. આ ઉપાસના થી ભગવાન વિઘ્નહર્તા પ્રસન્ન થઈ ભક્તના સંકટો દૂર કરે છે. 🌿 દૂર્વાના ગણેશ બનાવવાની વિધિ: ગણેશ ચોથના દિવસે દૂર્વાથી ગણેશજીની પ્રતિમા બનાવી ૧૦ દિવસ સુધી પૂજન કરવું. એવા ઉપાસકના તમામ સંકટો હળવાં થઈ જાય છે અને સમસ્યાઓનું નિવારણ થાય છે. જે ભક્ત સુદ તથા વદ બંને ચોથનું પાલન કરે, નિયમિત જીવન જીવે અને ભક્તિપૂર્વક સ્તુતિ કરે — તેના જીવનમાં ગણેશજી કદી વિઘ્ન આવવા દેતા નથી. જો સંકટ આવે પણ, તો પણ વિઘ્નહર્તા સ્વયં તેના રક્ષક બની જાય છે. 🍎 દાડમનું મહાત્મ્ય: જો કોઈ ભક્ત દરરોજ અથવા પ્રત્યેક ચોથના દિવસે લાલ પાકું દાડમ અર્પણ કરે, તો ગણેશજી રાજીના રેડ થઈ જાય છે. તેઓ દયાળુ અને કૃપાળુ છે. તેમનામાં માતા પાર્વતીની માયા અને ભોળા શંકરની શાંતિ બંને સમાનરૂપે નિવાસ કરે છે. 💫 ગણેશજીનો દિવ્ય પરિવાર: તેમના બે પુત્ર — લાભ અને શુભ, બે પત્ની — રિદ્ધિ અને સિદ્ધિ. જ્યાં આ ચાર દિવ્ય શક્તિઓનો નિવાસ હોય, ત્યાં કદી દુઃખ, વ્યાધિ કે ઉપાધિ ટકતી નથી. એટલા માટે ગણેશજીનું પૂજન કરવાથી રિદ્ધિ–સિદ્ધિ–લાભ–શુભ ચારેય પ્રાપ્તિ થાય છે. 🌿 દૂર્વા ચડાવવાની વિધિ: જો કોઈ ભક્ત ચોથના દિવસે ૨૧ નંગની ૨૧ ઝૂડી દૂર્વા અર્પણ કરે, તો ગણેશજી વિશેષ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તના તમામ દુઃખ નાશ પામે છે. આ ઉપાસના થી અણધાર્યો લાભ અને અપાર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 🪔 ગણપતિ યંત્ર સ્થાપન વિધિ: ગણપતિ યંત્રનું સાધન કોઈ પણ માસની ચોથના દિવસે કરવું. એકાંત અને શુદ્ધ સ્થળે લાલ રેશમી કપડાં પાથરી પૂજન સ્થાન તૈયાર કરવું. તે પર ગણપતિની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપી ભોજપત્ર પર લાલ ચંદનથી યંત્ર લખવું. પૂજન દરમિયાન સાધકે લાલ વસ્ત્ર ધારણ કરવું, લાલ આસન પર બેસવું અને નીચેનો શ્લોક બોલી ધ્યાન કરવું. 🕉 चतुर्‍भुजं रक्ततनुं त्रिनेत्रं पाशांकुशौ मोदकपात्रदंतौ । करैर्दधानं सरसीरुहस्थं गणाधिनाथं शशिचूडमीडे ॥ પછી પંચામૃત અથવા ગંગાજળથી યંત્ર શુદ્ધ કરીને, દુર્વા, લાલ પુષ્પ, ચોખા અને લાલ ચંદન ચડાવવું. દરેક વસ્તુ અર્પણ કરતાં "શ્રી ગણેશાય નમઃ" બોલવું. પછી ઘીનો દીવો પ્રગટાવી નૈવેદ્યમાં મોદક અર્પણ કરવું. ત્યાર બાદ લાલ ચંદનની માળાથી અથવા રુદ્રાક્ષ માળાથી ૫ માળા મંત્રજાપ કરવો — મંત્રજાપ દરમિયાન મન નિરાંત અને સ્થિર રાખવું. 🔱 ગણપતિ ઉપાસનાનો સાર: ગણપતિ પૂજા દરેક કાર્યના આરંભમાં વિઘ્નનાશક રૂપે કરવી જરૂરી છે. ત્રિપુરાસુરથી લઈને મહાભારતકાળ સુધીના દરેક દૈવિક કાર્યની શરૂઆત ભગવાન ગણપતિના સ્મરણથી જ થઈ છે. તેથી જ તેમને કહેવામાં આવે છે — "વિઘ્નહર્તા, બુદ્ધિદાતા, મંગલમૂર્તિ શ્રી ગણેશાય નમઃ" #ૐ_શિવોહમ્ #સંકટ_ચતુર્થી #જય_ગણેશ #શ્રીગણેશ #મંગલમૂર્તિ #જ્યોતિષ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🐀જય શ્રી ગણેશ
🌺સંકષ્ટ ચતુર્થી💐 - २s२ भुड्त भाटे 252 थतुर्थीः 1 ONJHIYOHfH 9125099007 २s२ भुड्त भाटे 252 थतुर्थीः 1 ONJHIYOHfH 9125099007 - ShareChat
#🔍 જ્યોતિષ 🔱 વિક્રમ સંવત્ ૨૦૮૨ : “બારેય રાશિઓ ઉપર ગ્રહોની અસર ” 🔱 ✡️ જ્યોતિષાચાર્ય લલિતદાદા ૐ શિવોહમ્ ✡️ 🌸 🔶 વર્ષની શરૂઆત : વિક્રમ સંવત્ ૨૦૮૨નું હિન્દુ નવું વર્ષ શરૂ થયું છે — વર્ષની શરૂઆત શનિની રાશિ પરિવર્તન સાથે પણ થઈ. આ વર્ષે શનિ મીન રાશિમાં ગોચર કરશે, જ્યારે રાહુ શનિની રાશિ, કુંભ અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે અને પછી થોડા સમય માટે કર્ક રાશિમાં ગોચર કરશે. તો, મેષથી મીન રાશિ સુધીની તમામ રાશિઓ પર અસર પડશે. તો ચાલો જાણીએ કે 12 રાશિઓ માટે આ નવું વર્ષ કેવું રહેશે... આ દુર્લભ યુતિ માનવજાતિના મન અને ભાવના ક્ષેત્રે વિશાળ ફેરફાર લાવશે. મીન જલતત્વ રાશિ હોવાથી, આ વર્ષ ભાવ, અંતરજ્ઞાન, સાધના અને પરિક્ષાનું વર્ષ બની રહેશે. 🔯 આ ઉપરાંત શનિદેવનું મીન રાશિમાં ગોચર થવું પણ એક દૈવી પરિવર્તન છે — શનિ હવે કર્મના સમીક્ષા અધિકારી તરીકે આધ્યાત્મિક માર્ગે ધકેલશે. રાહુ કુંભમાં અને ગુરુ મિથુનમાં, પછી કર્કમાં જઈને માનવ મનમાં નવી વિચારશ્રેણી લાવશે. 🚩 એટલે આ વર્ષમાં “ધૈર્ય + ધર્મ + દૃઢતા” – આ ત્રણે જ મનુષ્યના પાથદર્શક બનશે. 🌺 રાશિ પ્રમાણે વિગતવાર ફળફલ 🌺 🕉 મેષ રાશિ ♈ – સંઘર્ષ દ્વારા પ્રગતિનું વર્ષ. આ વર્ષ પરીક્ષાનું છે પરંતુ આત્મવિશ્વાસ વધારવાનું છે. મેષ જાતકોએ ધૈર્ય રાખવું જોઈએ — શનિની તૃતીય દૃષ્ટિ માનસિક તણાવ આપે પણ ચોથા ત્રિમાસથી રાહત અપાવશે. 📿 સ્વાસ્થ્ય અને ભાગીદારી બંનેમાં સાવધાની રાખો. 💠 આર્થિક ઉથલપાથલ પછી સ્થિરતા આવશે. 🌼 ઉપાય : હનુમાનજીના મંદિરે મંગળવારે લાલ ચોળો અર્પણ કરો. 🌸 વૃષભ રાશિ ♉ – ધર્મ, વૈભવ અને ઉત્કર્ષનું વર્ષ. ગુરુની કૃપાથી ધનપ્રાપ્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ધાર્મિક યાત્રા અને સંત સમાગમનો લાભ મળશે. વિવાહ માટે શુભ સમય. વરિષ્ઠોના આશીર્વાદથી નવા કાર્યોમાં સફળતા. 🌺 ઉપાય : દર શુક્રવારે તુલસીદળથી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. 🔱 મિથુન રાશિ ♊ – બુદ્ધિ, ભાષણ અને નવી દિશાનો સંયોગ. ગુરુ તમારી રાશિમાં પ્રવેશે ત્યારે તમારી બોલવાની શક્તિ, જ્ઞાન અને નેતૃત્વ તેજ બનેલું રહેશે. આ વર્ષે લેખન, શિક્ષણ અને કલા ક્ષેત્રે મોટી સિદ્ધિ શક્ય છે. 💠 પણ સાથે સાથે ખર્ચ પણ વધશે — સંતુલન જરૂરી છે. 📿 ઉપાય : બુધવારે ગાયને લીલું ચારો ખવડાવો. 🌼 કર્ક રાશિ ♋ – ભક્તિ અને પરીક્ષાનું વર્ષ. આ વર્ષ તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ લાવશે. ધનપ્રવાહ સાથે અનાવશ્યક ખર્ચ પણ રહેશે. ધાર્મિક રસ વધશે અને કુટુંબમાં સમરસતા આવશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. 🌺 ઉપાય : ચંદ્ર માટે રાત્રે દૂધનું અર્પણ કરો અને “ૐ ચંદ્રાય નમઃ” જાપ કરો. ✨ સિંહ રાશિ ♌ – શનિની છાયા અને ગુરુની કૃપા. ઢૈયા ચાલે છે, એટલે ધૈર્ય પરીક્ષણમાં રહેશે. પરંતુ ગુરુની દૃષ્ટિ તમારા કાર્યોને અંતે સફળ બનાવશે. 🚩 પિતાના સ્વાસ્થ્ય અને માન-પદની કાળજી લો. 💠 મધ્ય વર્ષ પછી સૂર્યના પ્રભાવથી માનસિક શક્તિમાં વધારો થશે. 📿 ઉપાય : દર શનિવારે કાળા તિલ અને તેલ શનિદેવને અર્પણ કરો. 🌺 કન્યા રાશિ ♍ – પ્રગતિ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિનું વર્ષ. આ વર્ષ તમારા આત્મવિશ્વાસને ઉંચે લાવશે. ગુરુની દૃષ્ટિથી વૈભવ અને વૈજ્ઞાનિક વિચાર ઉદ્ભવશે. કાર્યક્ષેત્રે પ્રગતિ અને સામાજિક સન્માન પ્રાપ્ત થશે. 💠 કુટુંબમાં આનંદ વધશે. 🌼 ઉપાય : ગુરુવારે પીળા કપડા ધારણ કરો. 🔱 તુલા રાશિ ♎ – સમૃદ્ધિ સાથે ધ્યાનનું વર્ષ. તમારું ચિત્ત શાંતિ તરફ વધશે. ધનપ્રવાહ સારું રહેશે, પણ ઉતાર-ચઢાવ પણ આવશે. ધાર્મિક યાત્રા અને શુભ પ્રસંગ શક્ય. ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 📿 ઉપાય : શુક્રવારના દિવસે મહાલક્ષ્મી મંત્ર જાપ કરો. 🌸 વૃશ્ચિક રાશિ ♏ – ગુપ્ત શક્તિ અને પરિવર્તનનું વર્ષ. આ વર્ષ તમને અંદરથી મજબૂત બનાવશે. રહસ્યમય ક્ષેત્રોમાં રસ વધશે — તંત્ર, યોગ, સાધના તરફ ઝોક રહેશે. 💠 આર્થિક રીતે પણ લાભદાયી સમય. 🌺 ઉપાય : દર મંગળવારે ભૈરવ ચાળીસાનો પાઠ કરો. 🔱 ધનુ રાશિ ♐ – ઢૈયા અને ગુરુના સંયોગનું વર્ષ. આ વર્ષ આંતરિક ધર્મજાગૃતિનું છે. કામમાં ફેરફાર શક્ય, પરંતુ ગુરુનો આશીર્વાદ વિજય આપશે. 💠 સ્વાસ્થ્ય અને જીવનસાથીની કાળજી લો. 📿 ઉપાય : પીળા ચણાનું દાન ગુરુવારે કરો. 🌺 મકર રાશિ ♑ – પ્રગતિ, સંપત્તિ અને લાભનું વર્ષ. સાડાસાતી પૂર્ણ થતાં રાહતનો શ્વાસ. નવો વ્યવસાય, સંપત્તિ અને વાહન લાભ શક્ય. વિરોધી નિષ્ફળ જશે. 🌼 ઉપાય : શિવલિંગ પર કાળા તિલ ચઢાવો અને રુદ્રાઅભિષેક કરો. ✨ કુંભ રાશિ ♒ – નવું ભવિષ્ય ઘડવાનો સમય. ગુરુના આશીર્વાદથી કારકિર્દી અને શિક્ષણ બંનેમાં પ્રગતિ થશે. પૂર્વજોની મિલકતમાંથી લાભ. પરિવાર અને સંતાન સુખદ રહેશે. 📿 ઉપાય : શનિદેવને શનિ અને અમાવસ્યાના દિવસે તેલ અર્પણ કરો. 🌸 મીન રાશિ ♓ – સાડાસાતીની ગંભીર કસોટી. છ ગ્રહોની યુતિથી શરૂ થયેલું વર્ષ તમારી માટે ધૈર્ય અને સાધનાનો સમય છે. શનિનું ગોચર ભાવનાત્મક પડકાર આપશે, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ કરશે. 🚩 શિવ ઉપાસના એજ રક્ષા છે. 🌺 ઉપાય : દર સોમવારે “ૐ નમઃ શિવાય” જાપ સાથે શિવલિંગ અભિષેક કરો. 📿 સમાપન સંદેશ : 🔱 “વિક્રમ સંવત્ ૨૦૮૨” એ માત્ર સમયનો ફેરફાર નથી, પરંતુ માનવ ચેતનાના નવા અધ્યાયની શરૂઆત છે. આ વર્ષ આપણામાં રહેલા ધૈર્યને જગાડે, દૈવી શક્તિઓને પ્રગટ કરે, અને સર્વે માટે શાંતિ, સમૃદ્ધિ અને શિવકૃપા લાવે — 🌺 🙏 જ્યોતિષાચાર્ય લલિતદાદા ૐ શિવોહમ્ 🙏 🚩 “શિવસંકલ્પમસ્તુ – સર્વે ભવન્તુ સુખિનઃ” 🚩 #રાશિભવિષ્ય #વાર્ષિકરાશિભવિષ્ય #ૐશિવોહમ્ @હાઇલાઇટ કરો #✡️નવવર્ષ વિશેષ જ્યોતિષ ઉપાય🌟 #🌟નૂતન વર્ષાભિનંદન💐 #✡️વાર્ષિક રાશિભવિષ્ય🔮
🔍 જ્યોતિષ - gllus शशि३७ 2082 न्योतिषाथार्थ GlGdeel 2/8%98 'ऊँशिवोधभ् भो.9725099007 gllus शशि३७ 2082 न्योतिषाथार्थ GlGdeel 2/8%98 'ऊँशिवोधभ् भो.9725099007 - ShareChat