Champavat The Champion on Instagram: "ગુજરાતના નેતાઓની આંખો હવે પહોળી થવાની છે... રાજકોટથી અમદાવાદની ઇલેક્ટ્રિક રેલવે લાઇન છેલ્લા 4 વર્ષથી અસ્તિત્વમાં છે... રાજકોટથી મોરબી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર — આ તમામ રૂટ્સ પર 15થી વધુ સ્ટેશનો છે. આ ગામડાના સ્ટેશનો પર દર વર્ષે-બે વર્ષે રંગરોગાન થાય, બ્રિજ બને, ઓફિસ બને… પરંતુ એક પણ ટ્રેન ઉભી રહેતી નથી. છેલ્લા 6 વર્ષથી રાજકોટ-સુરેન્દ્રનગર, રાજકોટ-થાન અને રાજકોટ-વાંકાનેરના નાના સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેતી નથી, છતાં ત્યાં ખર્ચા, રંગરોગાન અને કન્સ્ટ્રક્શન ચાલુ જ છે... 25 વર્ષથી ચાલતી કોંગ્રેસ સમયની ઓખાથી વિરમગામ ટ્રેનને જાણી જોઈને બંધ કરી દેવામાં આવી... રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, વર્તમાન સાંસદ પરષોત્તમ રૂપાલા અને સુરેન્દ્રનગર-રાજકોટના ધારાસભ્યો ઊંઘે છે કે ઊંઘવાનો ઢોંગ કરે છે??? આ કરોડોનો ભ્રષ્ટાચાર શા માટે?? કારણ કે લક્ઝરી બસના ટ્રાવેલ્સ વાળા સાથે સેટિંગ છે — 4 ગણાં ભાડાં લાદવામાં આવે છે... આ નેતાઓ છે કે દલાલ??? રેલવે સ્ટેશન �"
745 likes, 46 comments - kalyansinh.champavat on April 13, 2026: "ગુજરાતના નેતાઓની આંખો હવે પહોળી થવાની છે...
રાજકોટથી અમદાવાદની ઇલેક્ટ્રિક રેલવે લાઇન છેલ્લા 4 વર્ષથી અસ્તિત્વમાં છે...
રાજકોટથી મોરબી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર — આ તમામ રૂટ્સ પર 15થી વધુ સ્ટેશનો છે. આ ગામડાના સ્ટેશનો પર દર વર્ષે-બે વર્ષે રંગરોગાન થાય, બ્રિજ બને, ઓફિસ બને… પરંતુ એક પણ ટ્રેન ઉભી રહેતી નથી. છેલ્લા 6 વર્ષથી રાજકોટ-સુરેન્દ્રનગર, રાજકોટ-થાન અને રાજકોટ-વાંકાનેરના નાના સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેતી નથી, છતાં ત્યાં ખર્ચા, રંગરોગાન અને કન્સ્ટ્રક્શન ચાલુ જ છે...
25 વર્ષથી ચાલતી કોંગ્રેસ સમયની ઓખાથી વિરમગામ ટ્રેનને જાણી જોઈને બંધ કરી દેવામાં આવી... રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, વર્તમાન સાંસદ પરષોત્તમ રૂપાલા અને સુરેન્દ્રનગર-રાજકોટના ધારાસભ્યો ઊંઘે છે કે ઊં