
Dada Bhagwan
@dadabhagwanfoundation
Visit our website: https://www.dadabhagwan.org
એવી ધાર્મિક માન્યતા છે કે:
'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કર્તા અને મહેશ વિનાશ કરનાર છે.’
તો ખરેખર હકીકત શું છે? શું જગત ખરેખર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે બનાવ્યું છે? આ પ્રશ્નનો ઉત્તર વાંચો અહીં: https://dbf.adalaj.org/eOkGxMB3 #🙏દાદા ભગવાન🌺 #✨આધ્યાત્મિક વિચાર📜 #🔱 હર હર મહાદેવ #💐 ગુરૂવાર સ્પેશિયલ #😇 સુવિચાર
થાણેની હવામાં અનેરો ઉમંગ,
ભવ્ય ત્રિમંદિર પ્રતિષ્ઠાનો રંગ!
ત્રિમંદિર એટલે આધ્યાત્મિક પ્રગતિ માટેનું નિષ્પક્ષપાતી મંદિર! ત્રિમંદિર વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/haKDYYCK #💐 ગુરૂવાર સ્પેશિયલ #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺
શ્રી સીમંધર સ્વામી પ્રતિષ્ઠાની ઝાંખીઓ
વધુ ફોટો જોવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/my23vRgd #💐 બુધવાર સ્પેશિયલ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺
શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્મા એક દેહમાંથી તે જ સમયે સીધો જ બીજી યોનિમાં જાય છે?
મૃત્યુ પછી આત્મા વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/UzIGaGjS #💐 શુભ મંગળવાર #🥰ગુડ મોર્નિંગ 🌄 #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜
Happy Republic Day!
Let's make our nation proud with integrity and togetherness!
To download the desktop and mobile-size wallpaper, please visit: https://dbf.adalaj.org/hL1HjepW #🇮🇳 ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳 #🇮🇳 ઇન્ડિયન ફ્લેગ સ્ટેટસ 🇮🇳 #🇮🇳 ગણતંત્ર દિવસ સ્ટેટ્સ🫡 #I love my India 🧡 #💐 શુભ સોમવાર
#💐 શનિવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺 ભગવંતોમાં કયા ગુણો હોય છે?
અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય.
આચાર્ય ભગવંતો વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/bcjqiIIB
દાન કઈ રીતે આપવું?
આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ અહીં મળે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એક બાજુ બહાર મંદિરમાં કે ધર્માદામાં દાન માટે પૈસા ખર્ચી નાખીએ ને બીજી બાજુ ઘરના ઘરડાં મા-બાપ કે કુટુંબીજનોને કે આપણા હાથ નીચે કામ કરનારાને પછી પૈસા માટે કકળાવીએ, તો એવું દાન કોઈ કામનું નથી. નજીકની વ્યક્તિઓને પહેલાં સાચવીને પછી બહાર દાન આપવું જોઈએ.
દાન વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/79y6Fi8K #🙏દાદા ભગવાન🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #📱 શુક્રવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ
શું મૃત્યુ પછી આત્મા ભટકે છે?
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://youtube.com/shorts/Katq1OpJN1I #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 ગુરૂવાર સ્પેશિયલ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏દાદા ભગવાન🌺
ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
ભગવદ્ ગીતામાં ભગવાન સાથે અનુસંધાન કરવાના અને પૂર્ણદશાએ પહોંચવાના વિભિન્ન માર્ગ દર્શાવ્યા છે, જેમ કે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ.
તેમાં ભક્તિમાર્ગ ઉપર પ્રકાશ પાડતા શ્રીકૃષ્ણ ભગવાન ગીતાના સાતમા અધ્યાયમાં ભક્તોના પ્રકાર દર્શાવે છે.
ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥
ગીતામાં ચાર પ્રકારના ભક્તોની વાત વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/c4rWIrft #🙏 જય શ્રી કૃષ્ણ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 બુધવાર સ્પેશિયલ #🙏કૃષ્ણ વચન✍️ #✨આધ્યાત્મિક વિચાર📜
જે માણસ પારકાંને ‘સિન્સિયર’ રહેતો નથી, તે પોતાની જાતને ‘સિન્સિયર’ રહેતો નથી! - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: www.dadabhagwan.in
#🙏દાદા ભગવાન🌺 #✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #💐 શુભ મંગળવાર



![🙏દાદા ભગવાન🌺 - dadabhagwanin] विष्ु खने भहेशे खेsत्रित శి Gell, थर्धने २ा विश्वनी २्थन। ५२ी ? dadabhagwanin] विष्ु खने भहेशे खेsत्रित శి Gell, थर्धने २ा विश्वनी २्थन। ५२ी ? - ShareChat 🙏દાદા ભગવાન🌺 - dadabhagwanin] विष्ु खने भहेशे खेsत्रित శి Gell, थर्धने २ा विश्वनी २्थन। ५२ी ? dadabhagwanin] विष्ु खने भहेशे खेsत्रित శి Gell, थर्धने २ा विश्वनी २्थन। ५२ी ? - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_94266_22346062_1769683089958_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=958_sc.jpg)







