
Dada Bhagwan
@dadabhagwanfoundation
Visit our website: https://www.dadabhagwan.org
Happy Republic Day!
Let's make our nation proud with integrity and togetherness!
To download the desktop and mobile-size wallpaper, please visit: https://dbf.adalaj.org/hL1HjepW #🇮🇳 ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳 #🇮🇳 ઇન્ડિયન ફ્લેગ સ્ટેટસ 🇮🇳 #🇮🇳 ગણતંત્ર દિવસ સ્ટેટ્સ🫡 #I love my India 🧡 #💐 શુભ સોમવાર
#💐 શનિવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺 ભગવંતોમાં કયા ગુણો હોય છે?
અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય.
આચાર્ય ભગવંતો વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/bcjqiIIB
દાન કઈ રીતે આપવું?
આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ અહીં મળે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એક બાજુ બહાર મંદિરમાં કે ધર્માદામાં દાન માટે પૈસા ખર્ચી નાખીએ ને બીજી બાજુ ઘરના ઘરડાં મા-બાપ કે કુટુંબીજનોને કે આપણા હાથ નીચે કામ કરનારાને પછી પૈસા માટે કકળાવીએ, તો એવું દાન કોઈ કામનું નથી. નજીકની વ્યક્તિઓને પહેલાં સાચવીને પછી બહાર દાન આપવું જોઈએ.
દાન વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/79y6Fi8K #🙏દાદા ભગવાન🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #📱 શુક્રવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ
શું મૃત્યુ પછી આત્મા ભટકે છે?
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://youtube.com/shorts/Katq1OpJN1I #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 ગુરૂવાર સ્પેશિયલ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏દાદા ભગવાન🌺
ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
ભગવદ્ ગીતામાં ભગવાન સાથે અનુસંધાન કરવાના અને પૂર્ણદશાએ પહોંચવાના વિભિન્ન માર્ગ દર્શાવ્યા છે, જેમ કે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ.
તેમાં ભક્તિમાર્ગ ઉપર પ્રકાશ પાડતા શ્રીકૃષ્ણ ભગવાન ગીતાના સાતમા અધ્યાયમાં ભક્તોના પ્રકાર દર્શાવે છે.
ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥
ગીતામાં ચાર પ્રકારના ભક્તોની વાત વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/c4rWIrft #🙏 જય શ્રી કૃષ્ણ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 બુધવાર સ્પેશિયલ #🙏કૃષ્ણ વચન✍️ #✨આધ્યાત્મિક વિચાર📜
જે માણસ પારકાંને ‘સિન્સિયર’ રહેતો નથી, તે પોતાની જાતને ‘સિન્સિયર’ રહેતો નથી! - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: www.dadabhagwan.in
#🙏દાદા ભગવાન🌺 #✍️ જીવન કોટ્સ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #💐 શુભ મંગળવાર
પ્રસ્તુત પદ "અવતારોની શોધખોળ જ્ઞાન પૂર્ણ પુરુષોત્તમ" દ્વારા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની ભજના કરીએ.
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન મ્યુઝિક ચેનલ: https://dbf.adalaj.org/Diy4jilz #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #💐 શુભ સોમવાર #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺
પ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે, ‘પ્રેમસ્વરૂપ’ ક્યારે થવાય? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જગતમાં કોઈનાય દોષ ન જુઓ ત્યારે. - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/1CwLneaq #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ #💐 શનિવાર સ્પેશિયલ #🙏દાદા ભગવાન🌺
સેવા કરવાથી શું લાભ થાય?
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://youtube.com/shorts/Katq1OpJN1I #📱 શુક્રવાર સ્પેશિયલ #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
જેનું મરણ છે, એ બધાં જ સંસારી! - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/kdYmlvna
#😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜 #✍️ જીવન કોટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏દાદા ભગવાન🌺









