આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય? ચિંતા ના થાય, 'વરીઝ' ના થાય. આધિ, વ્યાધિ, ઉપાધિમાંય સમાધિ રહે, એ આત્મજ્ઞાનની નિશાની. એ સિવાયની વાતો કરે તે આકાશકુસુમવત્ જેવી વાતો કહેવાય! - દાદા ભગવાન #✨આધ્યાત્મિક વિચાર📜
મોબાઈલના લીધે ભણવામાં ધ્યાન નથી રહેતું શું કરવું? આ વિડીયોમાં, એકાગ્રતા વધારવા અને મોબાઈલના વ્યસનથી દૂર રહેવાનો એક સરળ ઉપાય શીખીએ.
વધુ માહિતી માટે Dada Bhagwan Foundation YouTube Channel સબસ્ક્રાઈબ કરો: https://youtube.com/@Dada Bhagwan#📕 કારકિર્દી ટિપ્સ
ભગવદ્ ગીતાનો સાર શું છે?
ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે.
ભગવદ્ ગીતાનો સાર જાણવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/fZE8J0NE #🙏 જય શ્રી કૃષ્ણ
શ્રી સીમંધર સ્વામી કોણ છે?
શ્રી સીમંધર સ્વામી જીવંત તીર્થંકર ભગવાન છે, તેઓ મહાવિદેહ ક્ષેત્ર નામની જુદી દુનિયામાં અત્યારે હાજર છે. સીમંધર સ્વામી ભગવાનને ઓળખી, તેમની ભક્તિ કરવાથી, તેમનું શરણું પ્રાપ્ત કરવાથી કલ્યાણ થાય.
શ્રી સીમંધર સ્વામી વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/0L7TE65g
#🙏દાદા ભગવાન🌺#📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱#✨આધ્યાત્મિક વિચાર📜#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
પોતાના view pointને સ્પષ્ટ, શાંતિપૂર્વક અને અસરકારક રીતે રજુ કરવાની સમજ પ્રાપ્ત કરવા વિડિયો નિહાળીએ.
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://dbf.adalaj.org/AwvyVxEQ #💐 શુભ સોમવાર#📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱#🔍 જાણવા જેવું#🙏દાદા ભગવાન🌺