
Dada Bhagwan
@dadabhagwanfoundation
Visit our website: https://www.dadabhagwan.org
જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
મહત્ત્વનું એ છે કે આપણે જીવનસાથીની પસંદગી એવી રીતે કરવી કે આગળ જતા લગ્નજીવનમાં અપેક્ષાઓ, દુઃખ કે ક્લેશ ના થાય. આ બાબતે પરમ પૂજ્ય દાદાશ્રીના વિચારો અને માર્ગદર્શન આ પ્રમાણે છે: https://dbf.adalaj.org/JHA5xH5I #📱 શુક્રવાર સ્પેશિયલ #🧡પરિવાર - પ્રેમનું બંધન 👨👩👧👦 #🧡પરિવાર - પ્રેમનું બંધન 👨👩👧👦 #🌹Love You હસબન્ડ/વાઈફ💏 #🌹Love You હસબન્ડ/વાઈફ💏 #👩 મારી પત્ની માટે 🧡 #💑 મારા પતિ માટે
પ્રદક્ષિણા કરીએ હોળીની,
નેગેટિવ ભાવો હોમીને!
ઉજવણી કરીએ પર્વની,
પોઝિટીવ જ્યોત પ્રગટાવીને!
#🥰હોળી Coming Soon🤗 #🔥હોલિકા દહન મુહૂર્ત અને કથાઓ🙏 #🔥હોલિકા દહન મુહૂર્ત અને કથાઓ🙏 #🥰હોળી શાયરી & કોટ્સ 📝 #🥰હોળી શાયરી & કોટ્સ 📝 #💃હોળી સેલિબ્રેશન💞
હોળીના શુભ પર્વે જાણીએ પોઝિટીવીટીનો રંગ: https://dbf.adalaj.org/wnS9jKwm
#💐 ગુરૂવાર સ્પેશિયલ
#🙏 જય શ્રી કૃષ્ણ #🙏શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક📙 #💐 બુધવાર સ્પેશિયલ #🙏કૃષ્ણ વચન✍️ ગીતાનો સાર શું છે?
ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે.
ભગવદ્ ગીતા અંગે વધુ સમજણ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/LjL7jKgM
પૂજ્યશ્રી દીપકભાઈનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન મ્યુઝિક ચેનલ: https://dbf.adalaj.org/Diy4jilz #💐 શુભ મંગળવાર #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏દાદા ભગવાન🌺
આહારદાન
સામાન્ય રીતે આહારદાન એકાદ ટંક માટે જ હોય છે, કાયમને માટે નથી હોતું. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ભૂખ્યાને જમાડવું એ તેને એક દિવસનું જીવતદાન આપ્યા બરાબર છે. એક ટંક પેટ ભરીને જમે તો આજનો દિવસ તો એ જીવી જશે.
દાન વિશે સાચી સમજણ મેળવો અહીં: https://dbf.adalaj.org/kmanfblj #💐 શુભ સોમવાર #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜
શું તમે જાણો છો કે મૃત્યુ સમયનો છેલ્લો કલાક, છેલ્લું ગુંઠાણું હોય ત્યારે આખી જિંદગીના સરવૈયાંનો ફોટો પડી જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આખી જિંદગી જે તમે કર્યું ને એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે અને સરવૈયાં પ્રમાણે એની ગતિ થઈ જાય છે.”
મૃત્યુ અંગેનાં વધુ રહસ્યો વાંચો અહીં: https://dbf.adalaj.org/RQuQZiGc
#💐 શનિવાર સ્પેશિયલ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🙏દાદા ભગવાન🌺 #✨આધ્યાત્મિક વિચાર📜
દૃષ્ટિ છતી થાય ત્યારે પોતાના જ દોષ દેખાય, ને અવળી દૃષ્ટિ હોય ત્યારે સામાના દોષ દેખાય. - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/5l59kk3X #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #✨આધ્યાત્મિક વિચાર📜 #😇 સુવિચાર #🙏દાદા ભગવાન🌺 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
વાંચેલું યાદ નથી રહેતું તો શું કરવું?
વધુ માહિતી માટે subscribe કરો દાદા ભગવાન ફાઉન્ડેશન ચેનલ: https://dbf.adalaj.org/AwvyVxEQ #💐 ગુરૂવાર સ્પેશિયલ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🤔Exam સ્પેશ્યિલ 📝
શું તમે જાણો છો કે જેટલું મનાય એટલી શ્રદ્ધા બેસે? એટલું એ ફળ આપે, હેલ્પ કરે, શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એય સુખી થાય.
જીવનમાં સુખી થવાની વધુ ચાવીઓ મેળવો અહીંથી: https://dbf.adalaj.org/a3hR6jQN #💐 બુધવાર સ્પેશિયલ #🙏દાદા ભગવાન🌺 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
કોઈ ચેતવણી આપતું હોય તો તે દીવાદાંડી છે અને દીવાદાંડીની જે ખોડ કાઢે, તે સ્ટીમર સહીસલામત ક્યારે પહોંચે? - દાદા ભગવાન
અધ્યાત્મની વધુ પ્રગતિ માટે અહીં વાંચો: https://dbf.adalaj.org/vMsG3v1T #💐 શુભ મંગળવાર #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ










