માનવી ના મૂળભૂત અધિકાર તરીકે right to shelter (રહેઠાણનો અધિકાર)
અનુચ્છેદ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) હેઠળ right to shelter મૂળભૂત અધિકાર છે.
Olga Tellis vs Bombay Municipal Corporation (1985) કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું: જીવનનો અધિકારમાં રોજગાર અને રહેઠાણ સમાવિષ્ટ છે. બેઘર કરવું એ જીવનના અધિકારનું ઉલ્લંઘન છે.
(યોગ્ય રહેઠાણ) જીવનની ગરિમા માટે જરૂરી છે.
ડેમોલિશનમાં rehabilitation (પુનર્વસન) ની ફરજ
જો તોડફોડ ગેરકાયદેસર અથવા અચાનક થાય, અને લોકો બેઘર થઈ જાય તો સરકારને વૈકલ્પિક આવાસ આપવાની ફરજ છે.
અનુચ્છેદ 21 (Article 21) ભારતીય બંધારણનો સૌથી મહત્વનો અને વ્યાપક અનુચ્છેદ છે. તેને ઘણી વખત બંધારણની આત્મા (soul of the Constitution) કહેવામાં આવે છે
જીવનનો અધિકાર માત્ર શ્વાસ લેવાનો નહીં, પણ માનવીય ગરિમા સાથે જીવન (right to live with dignity).
રોટી, મકાન, રોજગાર
સ્વચ્છ પર્યાવરણ, પીવાનું પાણી, સ્વાસ્થ્ય, આરોગ્ય સારવાર શિક્ષણ (અનુચ્છેદ 21A પણ આનાથી જોડાયેલું છે).
ગોપનીયતાનો અધિકાર (right to privacy –
મહિલાઓની સુરક્ષા, બાળકોના અધિકાર, જેલમાં અમાનવીય વર્તન વિરુદ્ધ.અનુચ્છેદ 21 ઉલ્લંધન છે
અનુચ્છેદ 14 એટલે કે દરેક વ્યક્તિ (રાજા-રાણીથી લઈને સામાન્ય માણસ સુધી) કાયદાની નજરમાં સમાન છે. કોઈને વિશેષ વિશેષાધિકાર નથી.
"High you may be, the law is above you" – એટલે કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.
કાયદાનું સમાન રક્ષણ જ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાનું સમાન રક્ષણ
એટલે જ કવ કાયદો જાણો તમાંરો અધીકાર જાણો #જીવનગાથા #રાજકોટજંગલેશ્વર #ગુજરાત સમાચાર #🌐 તાજા સમાચાર 🌐