*ભાજપ ના ચુંટાયેલા સભ્યો એ સુધરવું પડશે. તમને ભ્રષ્ટાચાર થી તમારૂ ઘર ભરવા માટે નહીં પણ પોતાના વિસ્તારનાં પાયાના પશ્નો ના ઉકેલ, રાષ્ટ્ર નો વિકાસ અને હિન્દુ ધર્મ ના રક્ષણ માટે લોકો એ ચુંટયા છે.*
*તમે પાંચ વર્ષ માં સાયકલ માંથી પોશ કાર માં કેવી રીતે આવી જાઓ છો તે લોકો જાણે છે.*
*લોકો ને વિકલ્પ મળે તે પહેલાં સુધરી જાઓ, અમારા જેવા હિન્દુ ધર્મ સમર્થક લોકો તમને મજબુરી થી મત આપે છે, મોદી/શાહ ને મત આપે છે તમને નહીં.*
*ભ્રષ્ટાચાર બંધ કરો. કમાવુ હોય તો રાજકારણ છોડી ધંધો કરો. નહિતર તમે ભાજપ ને ડુબાડશો અને અમારૂ રાષ્ટ્રોથાન નું સ્વપ્ન પણ રોળી નાખશો.*
----------- *ડો.સુરજ રઘુવંશી*
આ પોસ્ટ દરેક ભાજપી સુધી પંહોચાડવાની દરેક રાષ્ટ્રપ્રેમી ની નૈતિક જવાબદારી છે.
આ પોસ્ટ ઉપર વિચારવા જેવું છે..
#📢मेरा पसंदीदा उम्मीदवार 👍 #🗞️पॉलिटिकल अपडेट #🌐 राष्ट्रीय अपडेट #🗞️गुजरात चुनाव रिजल्ट, किसने मारी बाजी🗳️ #🌷नरेन्द्र मोदी