३ लाख व्ह्यू · १२ ह प्रतिक्रिया | 👉 સાચા સનાતની હો તો આ અવાજને Share કરો, Comment કરો અને Follow કરો. હું રણબંકા રાઠોડ — ગાય, ગૌચર અને મંદિરની રક્ષા માટે બોલ્યો… શું એ મારો ગુનો છે? 🔥 હિંદુત્વ ડંકા વગાડવાથી નથી આવતું… હિંમતથી સત્ય બોલવાથી આવે છે. 🔥 હિંદુત્વની વાતો કરવી સહેલી છે, પણ જ્યારે સવાલ પૂછવાનો સમય આવે ત્યારે ઘણા લોકો ચૂપ રહી જાય છે. જે લોકો ખરેખર પોતાને હિંદુ, સનાતની માને છે — એમને આ અવાજને આગળ પહોંચાડવો જ જોઈએ. જો કોઈ પણ પાર્ટીની ભક્તિ કરવી જ હિંદુત્વ હોય — તો આવું અંધ અનુયાયી બનવું મને સ્વીકાર્ય નથી. સત્ય બોલવા માટે હિંમત જોઈએ. અને જો મારી એક પણ વાત ખોટી સાબિત થાય — તો નવો એક પણ વીડિયો નહીં બનાવું. 🕉️ હિંદુત્વ વ્યક્તિપૂજા નથી, સનાતન મૂલ્યોની રક્ષા છે. દેશ, ધર્મ અને સમાજ માટે સવાલ પૂછવો ગેરકાયદેસર નથી — ફરજ છે. #hindutva #expose #gujarat #gujaratgovt #bjp | Champavat The Champion
👉 સાચા સનાતની હો તો આ અવાજને Share કરો, Comment કરો અને Follow કરો.
હું રણબંકા રાઠોડ —
ગાય, ગૌચર અને મંદિરની રક્ષા માટે બોલ્યો… શું એ મારો ગુનો છે?
🔥...