This is a nice quote, have a look:
"આ અરીસાને પોતાને આ બધું જગત દેખાતું હોય, તે અરીસો પોતે જોનાર હોય, તો તેને કેટલી બધી ઉપાધિ થઈ જાય?! તેમ આ ચૈતન્ય પોતે જોનાર છે. જ્યારથી એ જાણે છે કે આ મારા સ્વભાવને લઈને આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય છે ને વસ્તુઓ તો બહાર જ છે, ત્યારથી પોતાનું સુખ ચાખે છે ને ઉપાધિઓ છૂટી જાય છે! પછી આત્માનું સુખ જતું નથી."
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
(આપ્તસૂત્ર # 4057)
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app) #🙏દાદા ભગવાન🌺 #👏દાદા ભગવાન પરિવાર👏 #☺ જીવનની વાસ્તવિક્તા #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #✍️ જીવન કોટ્સ