Sarvadaman Bhatt
ShareChat
click to see wallet page
@srbhatt821
srbhatt821
Sarvadaman Bhatt
@srbhatt821
follow my Moj id. @bhatt66
#🍈આમલકી એકાદશી🙏 #એકાદશી વ્રત કથા #ૐ નમો નારાયણ નમઃ #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹 #🙏..આપનો દિવસ શુભ રહે..🙏 📿આમલકી એકાદશી 📿 🔸હિન્દુ પંચાગ મુજબ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 27 ફેબ્રુઆરી ના રોજ આમલકી એકાશી છે. બધી એકાદશીઓમા આમલકી એકાદશીને સર્વોત્તમ સ્થાન પર મુકવામાં આવી છે. આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી ગ્યારસ પણ કહે છે. તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. 🔸આ દિવસે વ્રત કરવામાં આવે છે અને જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે આમળાનુ ઝાડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ દિવસે પૂજા દરમિયાન આમલકી એકાદશીની વ્રત કથા વાચવાનુ વિધાન છે. તેનાથી ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ આમલકી એકાદશીની વ્રત કથા... ! 📿આમલકી એકાદશી વ્રત કથા📿 🔸પૌરાણિક માન્યતા મુજબ વૈદિશ નામનુ એક નગર હતુ. એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહેતા હતા. ત્યા રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યા કોઈપણ નાસ્તિક નહોતુ. ત્યાના રાજાનુ નામ ચૈતરથ હતુ રાજા ચૈતરથ વિદ્વાન હતો અને તે ખૂબ ધાર્મિક હતો. તેના નગરમાં કોઈપણ વ્યક્તિ ગરીબ નહોતો. નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનુ વ્રત કરતા હતા. 🔸એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી. બધા નગરવાસીઓ અને રાજાએ આ વ્રત કર્યુ અને મંદિર જઈને આમળાની પૂજા કરી અને ત્યા રાત્રિ જાગરણ કર્યુ. ત્યારે રાતના સમયે ત્યાં એક શિકારી આવ્યો. જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો. તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા લાગ્યો. 🔸આ રીતે આખી રાત પસાર થઈ ગઈ. નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો હતો. સવારે તમામ નગરજનો ઘરે ગયા. શિકારી પણ ઘરે ગયો અને તેને જમી લીધુ હતું. પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયુ..! 🔸જો કે તેને આમલકી એકાદશી વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યુ હતુ. તેથી તે રાજા વિદૂરથના ઘરે જન્મ્યો. રાજાએ તેનુ નામ વસુરથ રાખ્યુ. મોટા થઈને તે નગરનો રાજા બન્યો. એક દિવસ તે શિકાર પર નીકળ્યો. પણ વચ્ચે જ માર્ગ ભૂલી ગયો. રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયો. 🔸થોડીવાર પછી ત્યા મ્લેચ્છ આવી ગયા અને રાજાને એકલો જોઈને તેને મારવાની યોજના બનાવવા લાગ્યા. તેમણે કહ્યુ કે આ રાજાને કારણે આપણને દેશ નિકાલો મળ્યો છે. તેથી આને આપણે મારી નાખવો જોઈએ. આ વાતથી અજાણ રાજા સતત સૂતો રહ્યો. મલેચ્છોએ રાજા પર હથિયાર ફેંકવા શરૂ કર્યા. પણ તેમના શસ્ત્ર રાજા પર ફુલ બનીને પડવા લાગ્યા..! 🔸થોડીવાર પછી બધા મ્લેચ્છ જમીન પર મૃત પડ્યા હતા. બીજી બાજુ રાજાની ઉંઘ ખુલી તો તેણે જોયુ કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે. રાજા સમજી ગયા કે તે બધા તેમને મારવા આવ્યા હતા. પણ કોઈને તેમને કાયમ માટે સૂવડાવી દીધા..! 🔸આ જોઈ રાજાએ પૂછ્યું કે જંગલમાં કોણ છે જેણે મારો જીવ બચાવ્યો. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં અમલકી એકાદશી વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો. રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજીખુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો..!! 🙏||ૐ નમો નારાયણ||🙏 🙏||ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ||🙏
#🍈આમલકી એકાદશી🙏 #📱 શુક્રવાર સ્પેશિયલ #👣જય મહાલક્ષ્મી માં🌹 #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹 #🙏..આપનો દિવસ શુભ રહે..🙏
🍈આમલકી એકાદશી🙏 - 201 25412| SI3ILI 35 30/3/39 खगियाश्श ಕ శ్ణీ {839' 8 UllaICIsl Ulslcell २Hlभ0I ) alldl [18] u ಖuI Mlu 815 @ISdi 42 &84 Glod e8 gsulauledl ggslaloll Good Morning  201 25412| SI3ILI 35 30/3/39 खगियाश्श ಕ శ్ణీ {839' 8 UllaICIsl Ulslcell २Hlभ0I ) alldl [18] u ಖuI Mlu 815 @ISdi 42 &84 Glod e8 gsulauledl ggslaloll Good Morning - ShareChat
#🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #ૐ નમો નારાયણ નમઃ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹 #🙏..આપનો દિવસ શુભ રહે..🙏
🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 - 26-feb-261 97ತx50R कीदार्दिक शुभ्षकान्तनाएं (?«?5( Good Moming आपतथाआपके परिवार परथ्रदरि विष्णु 0्वलक्ष्मीप्ताता का शुभषाशीवदि सदैव बता रदे 26-feb-261 97ತx50R कीदार्दिक शुभ्षकान्तनाएं (?«?5( Good Moming आपतथाआपके परिवार परथ्रदरि विष्णु 0्वलक्ष्मीप्ताता का शुभषाशीवदि सदैव बता रदे - ShareChat
#🌏વિશ્વ માતૃભાષા દિવસ✍🏻 #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹 #🙏..આપનો દિવસ શુભ રહે..🙏
🌏વિશ્વ માતૃભાષા દિવસ✍🏻 - @శ] भातृक्षिवष्व ్ణ2Id] Ni2 క్ర 4I31 HIqMIMI ೨Id ೫q MloE ೫g೧g ಟ @శ] भातृक्षिवष्व ్ణ2Id] Ni2 క్ర 4I31 HIqMIMI ೨Id ೫q MloE ೫g೧g ಟ - ShareChat
#🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #ૐ નમો નારાયણ નમઃ #🙏..આપનો દિવસ શુભ રહે..🙏 #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹
🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 - शुभ गु२वा२ qe/o2/2 থুলে ২৭২ s13121 %€ oloo ऊँ नभो लगवते वाशुध्ेवाथ !! गु२वा२ शुल्भ २वा२ नी @ाlEs शुलभङाभन। (u' 9 ণী g4া থী भगवान श्री ७३ थापनो ६िव२ शुल्भ थने भंगकभथी २ेे भंगदभथ y्लात न। २नेष वंद्न शुभ गु२वा२ qe/o2/2 থুলে ২৭২ s13121 %€ oloo ऊँ नभो लगवते वाशुध्ेवाथ !! गु२वा२ शुल्भ २वा२ नी @ाlEs शुलभङाभन। (u' 9 ণী g4া থী भगवान श्री ७३ थापनो ६िव२ शुल्भ थने भंगकभथी २ेे भंगदभथ y्लात न। २नेष वंद्न - ShareChat
#🛕સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન🕉️ #🚩🔱📿જય ભોલેનાથ ભંડારી📿🔱🚩 #🙏🙏જય સોમનાથ મહાદેવ🙏🙏 #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹 #🙏..આપનો દિવસ શુભ રહે..🙏
🛕સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન🕉️ - शवथ దౌరౌ शवथ దౌరౌ - ShareChat
#🌸મહાશિવરાત્રી સ્ટેટ્સ🙏 #🚩🔱📿જય ભોલેનાથ ભંડારી📿🔱🚩 #🍁આપની રાત્રી મંગલમય રહે🌹
🌸મહાશિવરાત્રી સ્ટેટ્સ🙏 - ७ (८ ५ Al 0 EllBiuaL diచICalu 0/2|4 R8 9233 39 Grealion f &থ থী' Ci ol ٤١ ٥ ٥١ 5١ ٥١ ٦ ٥١ 5 ذ ٧ ٤١ ٥١ ١ ٦ ध श M 0 ध्था न থ থ 8 2 V[ 8 $ Ul 81 81 0 भगवान लोटेनाथ थावी २हेट श्रीष्भ नी ऋतु भां थाप थने २ापन। पशि्या२ ने शितOता ५्रEान ३२ थापनी सर्व भनोडाभना 52 ٦٢ UIIY Hdol elle $ %GISIHoII भहाशिवशत्री o1 ajoIGalথ থু0 থiqelsী oll fিC থী eol& qEol ७ (८ ५ Al 0 EllBiuaL diచICalu 0/2|4 R8 9233 39 Grealion f &থ থী' Ci ol ٤١ ٥ ٥١ 5١ ٥١ ٦ ٥١ 5 ذ ٧ ٤١ ٥١ ١ ٦ ध श M 0 ध्था न থ থ 8 2 V[ 8 $ Ul 81 81 0 भगवान लोटेनाथ थावी २हेट श्रीष्भ नी ऋतु भां थाप थने २ापन। पशि्या२ ने शितOता ५्रEान ३२ थापनी सर्व भनोडाभना 52 ٦٢ UIIY Hdol elle $ %GISIHoII भहाशिवशत्री o1 ajoIGalথ থু0 থiqelsী oll fিC থী eol& qEol - ShareChat
#⚫14 ફેબ્રુઆરી બ્લેક ડે😔 #🙏પુલવામાના શહીદોને નમન🫡 #પુલવામા શહીદ દિવસ #પુલવામા અટેક #🇮🇳 I ❤️️ ઇન્ડિયન આર્મી
⚫14 ફેબ્રુઆરી બ્લેક ડે😔 - @ebudTu 14 gHqlali eIElt Iడqal Day ' Black ofl India dlz gielela , dlz eielela ४थ ६६ ४थ ६६ शd शd शd शd 6|46| 6|}6| dh gelsl d GIIdGlldl 9EEioc थु र्छतनी %ce Cिu२ %ाथे२ Gन$t ५२ा ति२ंगे ड्डी sईन भे, सोथा न। खोग८ G२ भांने sली स्वप्न भें. 4o11 Gd1 Miu S1 4o1 (sd- si4 si J18. सूनी ೧ ( [i٤2 G$ 3[&{(... सथ्थी भोsc७lत निला गथे वो हेश ड वी२ %वान.., शत शत नभन &ैर्छन विशें sो..! g@I g@I 0-$( ~{4? 23 6{(&(-{..!! J@IId 210[2 @ebudTu 14 gHqlali eIElt Iడqal Day ' Black ofl India dlz gielela , dlz eielela ४थ ६६ ४थ ६६ शd शd शd शd 6|46| 6|}6| dh gelsl d GIIdGlldl 9EEioc थु र्छतनी %ce Cिu२ %ाथे२ Gन$t ५२ा ति२ंगे ड्डी sईन भे, सोथा न। खोग८ G२ भांने sली स्वप्न भें. 4o11 Gd1 Miu S1 4o1 (sd- si4 si J18. सूनी ೧ ( [i٤2 G$ 3[&{(... सथ्थी भोsc७lत निला गथे वो हेश ड वी२ %वान.., शत शत नभन &ैर्छन विशें sो..! g@I g@I 0-$( ~{4? 23 6{(&(-{..!! J@IId 210[2 - ShareChat
#🙍‍♀️રાષ્ટ્રીય મહિલા દિવસ👩‍🦰 #નારી તું નારાયણી #👩નારી શક્તિ💪 #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹 #🙏..આપનો દિવસ શુભ રહે..🙏
🙍‍♀️રાષ્ટ્રીય મહિલા દિવસ👩‍🦰 - February 2026 1 Skiday lappy < रछकच२ नुं शौथी सुंध२ सर्%न ELLE] g ELIBIEL[ 6lal 6ll 835 3u6t USLLaL शष्ट्रीथ akc lিce शlu   शर्वने हl&s शुभेशछा 62 G00D PRTBRROOR February 2026 1 Skiday lappy < रछकच२ नुं शौथी सुंध२ सर्%न ELLE] g ELIBIEL[ 6lal 6ll 835 3u6t USLLaL शष्ट्रीथ akc lিce शlu   शर्वने हl&s शुभेशछा 62 G00D PRTBRROOR - ShareChat
#🌸વિજયા એકાદશી🌸 #🙏જય શ્રી લક્ષ્મીનારાયણ🌹 #એકાદશી વ્રત કથા #🌹📿મધુર મંગલ પ્રભાત📿🌹 #🙏..આપનો દિવસ શુભ રહે..🙏 🌞 વિજયા એકાદશી વ્રત કથા અને માહત્મ્ય ✴️પૌરાણિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાનથી કરવાથી દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે. 🔅વિજયા એકાદશીનું મહત્વ - વિજયા એકાદશીનુ જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતનએ કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. વિજય એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. 🔅વિજયા એકાદશીનુ મહાત્મયને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત વિજયા એકાદશીનુ વ્રત રાખવાથી મનુષ્યનુ આત્મબળ પણ વધે છે. વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલુ જ નહી વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે. ✴️જાણો વિજયા એકાદશીની વ્રત કથા 🔅ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે જનાર્દન !મહા માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે ?તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો .” 🔅શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે રાજન ! મહામાસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ વિજયા છે .તેના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય ને વિજય મળે છે .આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ – પઠન થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .” 🔅એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજી ને પૂછ્યું :”હે બ્રહ્માજી !તમે મને મહા માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું વ્રત વિધાન બતાવો .”બ્રહ્માજી બોલ્યા :” હે નારદ ! વિજયા એકાદશી નું વ્રત પ્રાચીન અને નવા પાપો ને નષ્ટ કરનાર છે .” 🔅ત્રેતાયુગ માં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વર્ષ નો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહીત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજી નું હરણ કર્યું . આથી તેઓ વ્યાકુળ બની સીતાજી ની શોધ માં નીકળી પડ્યા .ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુ ની પાસે પહોચ્યા .જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગ લોક ચાલ્યો ગયો .થોડા આગળ વધી ને શ્રી રામ ની સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને વાલી નો વધ કર્યો . 🔅શ્રી હનુમાનજી રામચંદ્રજી ની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યાં .શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંમતિ લઈને વાનરો અને રીંછો ની સેના સહીત લંકા તરફ પ્રસ્થાન કર્યું .જયારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન ,અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમને શ્રી લક્ષ્મણજી ને કહ્યું :’હે લક્ષ્મણ !આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પર કરી શકીશું ?” 🔅ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા : ” હે રામજી ! તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો .અહીં થી લગભગ અડધા યોજન ની દુરી ઉપર કુમારી દ્વીપ માં બક્દાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામ ના બ્રહ્મા ને જોયા છે .તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો.” લક્ષ્મણજી ના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બક્દાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરી ને બેઠા .મુનીએ તેમને પૂછ્યું ,”હે રામજી ! તમે ક્યાંથી પધાર્યા છો ?” 🔅શ્રી રામજી બોલ્યા :”હે મહર્ષિ !હું મારી સેના સહીત અહીં આવ્યો છું અને રાક્ષસો ને જીતવા લંકા જઈ રહ્યો છું .” 🔅બક્દાલભ્ય ઋષિ બોલ્યા :” હે રામજી ! હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું .મહામાસ ના કૃષ્ણ પક્ષ ની વિજયા એકાદશી નું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પર કરી શકશો અને તમારો વિજય થશે .હે રામજી ! આ વ્રત ની વિધિ એ છે કે દસમ ના દિવસે સોના, ચાંદી ,તાંબા કે માટી કોઈ પણ એક નો કળશ બનાવવો .આ ઘડા માં પાણી ભરી તેના ઉપર પાંચ પલ્લવ રાખી ને વેદિકા ઉપર સ્થાપન કરવું .એ કળશ ના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા .તેના ઉપર શી નારાયણ ભગવાન ની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી . 🔅એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મ થી પરવારી ધૂપ, દીપ,નૈવેધ ,નારિયેળ આદિ થી ભગવાન નું પૂજન કરવું .એ સમસ્ત દિવસ ભક્તિ પૂર્વક કળશ ની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રી માં પણ એ રીતે બેસી ને જાગરણ કરવું જોઈએ. દ્વાદશી ના દિવસે નદી અથવા તળાવ માં સ્નાન કર્યા પછી આ કળશ ને બ્રાહ્મણ ને આપી દેવો .હે રામ ! જો તમે આ વ્રત ને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો .” 🔅શ્રી રામચંદ્રજી એ મુની આજ્ઞા અનુસાર વિધિ પૂર્વક વિજયા એકાદશી નું વ્રત કર્યું અને તેના પ્રભાવ થી દૈત્યો ના ઉપર વિજય મેળવ્યો .અત: હે રાજન ! જે મનુષ્ય આ વ્રત ને વિધિ પૂર્વક કરશે તેનો બન્ને લોક માં વિજય થશે . 🙏|| ૐ નમો ભગવતે વાસુદેવાય ||🙏 🙏|| ૐ નમો નારાયણ ||🙏