🙏ભગવાન શ્રી કૃષ્ણ કહે છે🙏
જે વ્યક્તિ પોતાના હૃદયમાં વિશ્વાસ અને ભક્તિ રાખે છે, તેને દુનિયાની કોઈ પણ શક્તિ હચમચાવી શકતી નથી. કારણ કે જ્યાં શ્રદ્ધા છે, ત્યાં કૃષ્ણ પોતે માર્ગ દર્શાવે છે. જીવનમાં ક્યારેક અંધકાર વધે છે, રસ્તા બંધ લાગે છે, પરંતુ એ સમયે ડરવાની નહીં, વિશ્વાસ રાખવાની જરૂર છે. કારણ કે જે થાય છે તે કૃષ્ણની યોજના મુજબ જ થાય છે, અને અંતે તે આપણું કલ્યાણ જ કરે છે. #🙏 જય શ્રી કૃષ્ણ