*બે દિવસ પહેલાં જ ‘સત્યના* *પ્રયોગો’ પુસ્તક વાંચ્યું.*
*ખૂબ પ્રેરણા મળી. નક્કી કર્યું કે ગાંધીજીની જીંદગી નો પ્રથમ ગુણ ‘સત્ય’નો અમલ કરવો જ છે.*
*ગઈ કાલે પત્નીને સત્ય કહી જ દીધું કે,સવારે બનાવેલી 'ચા' મોળી હતી,બપોરે* *બનાવેલું ઊંધિયું સાવ ભંગાર હતું અને સાંજે બનાવેલી ખીચડીમાં મીઠું જ ન હતું....*
*..આજે ગાંધીજી ની જીંદગી ના બીજા ગુણનો અનુભવ થઈ રહ્યો છે - "ઉપવાસ."*
😁😀😃😄😁😆😅🤣 #😆 હા હા હા