*હૈ મમતાળા આશાપૂરા માતાજી તમારા શરણ માં મારી નિત્ય એજ પાર્થના છે હું જેવો છું એવો તમે જાણો જ છો તમારા થી ક્યારેય કઈ છાનું ન હોય મારી માઁ એટલે સદા મને તમારા શરણે તમારી રજ ગણી ને રાખજો માઁ હું સદા તમારા ગુણલા, સેવા ને દર્શન કરતો રહું એજ મારા મન ના મનોરથ છે માઁ 🙏🏻🪔જયમાતાજી માઁ 🪔🙏🏻*
#શ્રી કરદેજના પાદરની આઈ માં ખોડિયાર