જય શ્રી ખાટું શ્યામ

79 Posts • 446K views
N B PATEL PATEL
3K views 27 days ago AI indicator
તા. 13 મેનાં અપરા એકાદશી છે. બુધવારે આવતી કોઈપણ એકાદશીને શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે મા ભદ્રકાલીન પ્રાગટ્ય થયું હોવાથી આ એકાદશીને મા ભદ્રકાલી એકાદશી પણ કહેવામાં આવે છે અપરા એકદશીનું વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેતગતીમાં હોય તેમને મોક્ષ મળે છે. #🙏ખાટું શ્યામ બાબા સ્ટેટ્સ😍 #🌺અપરા એકાદશી #|| જય શ્રી શ્યામ || #🙏બુધવાર ભક્તિ સ્પેશ્યલ #😊 શુભકામનાઓ
53 likes
3 comments 77 shares