BJP KHADIA MODI PARIVAAR
232 Posts • 77K views
ખાડિયા વિસ્તારમાં મનકીબતના કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી.નીતિન નવીનજીને પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જીવન આધારિત પુસ્તક ભેટ કર્યું. #🧔 નરેન્દ્ર મોદી #🗳️ ગુજરાત રાજકારણ #👌 મારા પ્રિય નેતા #💠ભાજપ #BJP KHADIA MODI PARIVAAR
12 likes
6 shares
HON SHRI JAIVALBHAI BHUSHANBHAI BHATT માનનીય શ્રી.નીતિન નવીનજીએ ખાડિયા ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીજીનો ‘મન કી બાત’ કાર્યક્રમ આત્મિય વાતાવરણમાં શ્રવણ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી.જગદીશભાઈ વિશ્વકર્માજી,રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજી,પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી,સહિત હોદ્દેદારો અને બૂથસ્તરના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા. ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રના વિકાસ,જનભાગીદારી અને સમાજસેવાના સંકલ્પોને વધુ મજબૂત બનાવવા પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત થયું, જેના પરિણામે કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને ઉમંગનો સંચાર થયો. #BJP KHADIA MODI PARIVAAR #👌 મારા પ્રિય નેતા #💠ભાજપ #🗳️ ગુજરાત રાજકારણ #🧔 નરેન્દ્ર મોદી
8 likes
12 shares