😥જળપ્રલયથી તબાહીના ખૌફનાક દ્રશ્યો🌊

160 Posts • 448K views
#🌊નેપાળના મહાપૂરમાં 300 ભારતીયો ગુમ😨 નેપાળ-ચીન સરહદે આવેલા રસુવા જિલ્લામાં ગ્લેશિયર (હિમનદી) તૂટી પડવાને કારણે સર્જાયેલી ભયાનક પૂર અને ભૂસ્ખલનની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૭૫થી વધુ લોકોના મોત થયા છે અને ૧૫૦૦થી વધુ લોકો ગુમ થયા છે. આ કુદરતી આપત્તિ ૨૬ ઑગસ્ટ ૨૦૨૬ની સવારે ભૂકંપ અથવા ભૂકંપ જેવા આંચકાને કારણે ૨૦૦૦ ફૂટ મોટો બરફનો ટુકડો તૂટીને નીચે પડતાં સર્જાઈ હતી. 🙏🙏🙄😙🙏
63 shares